SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૧૫ (૨) ક્રિયાવિષ્ટ એટલે કે જવાની ક્રિયામાં આરૂઢ હાઈ પૂછતે. ( ૩ ) ધર્મ અંગીકાર કરવાની ઈચ્છા રાખનાર (પ્રતિપિલ્સ). ( ૪) ક્રિયાવિષ્ટ હેઈ ધર્મ અંગીકાર કરતે (પ્રતિપદ્યમાન. (૫) ધર્મને પામેલે (પૂર્વ પ્રતિપન્ન). આમ સમ્યત્વની ઉત્પત્તિ કહી. વિરતાવિરતિ અને સર્વવિરતિને પણ આશ્રીને પ્રતિપિત્યુ, પ્રતિપદ્યમાન અને પૂર્વ પ્રતિપન્ન એ ત્રણ ત્રણ પ્રકાર ઘટે છે ' સર્વવિરતિને પામેલા મહાનુભાવ કરતાં મેહનીય કર્મના અંશરૂપ અનંતાનુબંધી કષાયને ક્ષય કરવાની ઈચ્છા રાખનાર અસપેયગુણ નિર્જરા કરે છે એનાથી ક્ષેપક, એનાથી અનન્તાનુબંધી કષાયને જેણે ક્ષય કર્યો છે તે એમ ઉત્તરોત્તર ચડિયાતા છ દર્શાવતાં શીલાંકસૂરિએ જિન એટલે ભવસ્થ– કેવલી એમ કહી એમના કરતાં શેલેશી અવસ્થાએ પહોંચેલા મહાનુભાવ અસંખ્ય ગુણ નિરા કરે છે એમ પ્રતિપાદન એમ લાગે છે કે શીલાંકસૂરિના આ વક્તવ્યને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય થશેવિજયગણિએ અધ્યાત્મસારના પ્રથમ પ્રબન્ધના અધ્યાત્મસ્વરૂપ' નામના દ્વિતીય અધિકારમાં નીચે મુજબ ગૂંથી લીધું છે - ૧. દેશવિરતિને પામવાની ઇચ્છાવાળે, દેશવિરતિને ૫ મતે અને દેશવિરતિને પામેલે એમ સવિરતિને અંગે પણ સમજવું Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy