SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા વિકાસ ક્રમ વ્યવસ્થિત અને સોપાંગ રીતે આલેખતા એવા કેઈ વૈદિક ગ્રંથે હોય તે તે મહર્ષિ પતંજલિત ગદર્શન ઉપરનું વ્યાસે રચેલું ભાષ્ય અને ગવાસિષ્ઠ છે.' ( ૧ ) યે ગદર્શનનું ભાષ્ય પતંજલિએ મોક્ષના સાધનરૂપે વેગનું વર્ણન ચોગદર્શનમાં કર્યું છે. અહીં ચગને અર્થ “આધ્યાત્મિક વિકાસના ક્રમની ભૂમિકાઓ” એ છે. જે ભૂમિકામાં યોગને પ્રારંભ થાય છે એ ભૂમિકાથી માંડી તે ચોગ કમે ક્રમે કરીને પુષ્ટ બનતાં બનતાં એ સોળે કળાએ ખીલે ત્યાં સુધીની ચિત્તની તમામ ભૂમિકાઓને આધ્યાત્મિક વિકાસકમમાં સમાવેશ થાય છે. યોગને પ્રારંભ જે ભૂમિકામાં થાય છે એની પૂર્વેની ભૂમિકાઓ એ આધ્યાત્મિક અવિકાસની ભૂમિકાઓ છે. આ વાતને લક્ષ્યમાં રાખી વ્યાસે ચિત્તની નીચે મુજબ પાંચ ભૂમિકાઓ દર્શાવી છે – - (૧) ક્ષિપ્ત, (૨) મૂઢ. (૩) વિક્ષિપ્ત, (૪ એકાગ્ર અને (૫ નિરુદ્ધ. - આ પાંચેનું સ્વરૂપ ગદર્શન (પાદ ૧, સૂ ૧)ના ભાષ્ય અને વાચસ્પતિમિશ્રની ટીકાને આધારે પં. સુખલાલજીએ નીચે મુજબ રજૂ કર્યું છે – ૧-૨. જુઓ “ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય” તરફથી વિ. સં. ૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલ આધ્યાત્મિક વિકાસક્રમ નામને પં. સુખલાલજીને નિબંધસંગ્રહ (પૃ. ૫). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy