SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કમ સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા કેઇ પણ વસ્તુ વસ્તુસ્વરૂપે સર્વાંગે લાભદાયી કે હાનિકારક નથી. એ તા એના જેવા ઉપયાગ કરાય તેવું ફળ આવે તે પછી આ મને પ્રિય છે અને આ અપ્રિય છે એવી સાંકડી અને અનુચિત મનાદા—આસક્તિ મુમુક્ષુને સેવવી પાલવે ખરી ? આ રીતે વિચારતાં વીતરાગતા માટે શેકને પણ શેકમગ્ન જ -અનાવવા એ ઇષ્ટ છે અને એ આવશ્યક પણ છે. ૯૦ વસ્તુ એકાંતે જ્યારે ખરાબ કે સારી નથી એ જાતના વસ્તુ-સ્વભાવથી પરિચિત જનને જુગુપ્સા અર્થાત્ ઘૃણુ શાની ? નવ નાકષાયેમાં તરતમતાની દૃષ્ટિએ જે ક્રમ છે તે વૈજ્ઞાનિક અને યથા જણાય છે. નાકષાયાને દબાવવા કે એને ક્ષય રીત છે. સૌથી પ્રથમ તે અનુઢીણુ એ અધમ હોય તેને પહેલાં અને પછી સમકાળે હાસ્યાદિ છને અને અંતે જે સામના કરવા. કરવા માટે એક જ વેઢેમાંથી જે વધારે બીજાને અને ત્યાર બાદ વેદને ઉદય હાય તેના [ ૪ ] અજૈન દર્શનામાં આત્માન્નતિના મ જૈન દર્શનના અભ્યાસીને આ વિષય જાણવા આવશ્યક હાવાથી એ હું વિચારું છું. જૈન સાહિત્યમાં આત્માની ઉન્નતિના ક્રમને અંગે વ્યવસ્થિતતા અને સાંગે પાંગતા જેટલા પ્રમાણમાં નિરૂપાયેલી જોવાય છે તેટલા પ્રમાણમાં એ અન્ય ભારતીય દર્શનામાં જણાતી નથી. વૈદિક સાહિત્યમાં ઉપનિષદો વગેરેમાં અધ્યાત્મને વિષય ચર્ચાય છે ખરા પરંતુ આત્માતિના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy