SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ શળે સમાન ગાથા – શીલાંકસૂરિએ આયાર (સુય. ૧, અ ૨, ઉ. ૧)ની ટીકા (પત્ર ૯૩)માં જે અવતરણરૂપે ગાથા આપી છે તે કમ્મપઢિમાં ૪૦૨મી ગાથારૂપે અને પચસંગમાં ૩૨૩મી ગાથારૂપે જોવાય છે. આ ઉપરથી કશ્મણ્યડિની બીજી કઈ કઈ ગાથાઓ પંચસંગહમાં છે એ વિચારવાનું રહે છે. સાથે સાથે પંચસંગહમાં શું આ કમ્મપતિની ગાથા ગૂંથી લેવાઈ હશે એવે પ્રશ્ન ઉદ્ભવે છે. બધ)સયગ વિષે પરામર્શ નામાંતર– આજે જે શિવશર્મસૂરિકૃત સાગ ૧૧૧ જેટલી ગાથાનું મળે છે એનું સર્વથા સાન્તર્થ અને કર્તાને પણ અભિપ્રેત નામ તે બધયો છે એમ કમ્મપડિના બંધનકરણના ઉપસંહારની નિમ્નલિખિત ગાથા ઉપરથી જણાય છે – "वं धणकरणे परूविए सह हि बन्धलगेण । રઘવદાળાાિનો હુકમ હું દારુ II ૨૦૨ ” આની ટીકામાં મલયગિરિસૂરિએ બધશતકને ગ્રન્થ' કહ્યો છે એટલું જ નહિ પણ શતક અને કમં પ્રકૃતિ એ બંનેના કર્તા એક જ છે એમ પણ સ્પષ્ટ પણે નિર્દોર્યું છે. વળી આથી એ પણ ફલિત થાય છે કે બસયગની રચના બાદ કમ્મપડિ રચાઈ છે, બસયગની ૧૪મી ગાથામાં “બંધસમાસ વર્ણવાયે એ ઉલેખ છે અને એના પછીની ગાથામાં “બંધસમાસવિવરણ રચાયું એ ઉલલેખ છે. આ ઉપરથી ગ્રંથના નામમાં “બધ” શબ્દ હવે જોઈએ અને એને વિષય પણુ બધુનું સ્વરૂપ છે એટલે બધયગ નામ વિશેષતા સાવર્થ છે પરંતુ આ ગ્રંથની ગાથા અસલ સે કે લગભગ એટલી હોવાથી એનું બીજું નામ સયગ પડયું અને એ જ વધારે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy