SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ પ્રખ્યા ૧૮૭ પ્રચલિત બન્યું છે. અનેક ગ્રન્થકારોએ એને “સયગ” (શતક) કહેલ છે. જેમકે દેવેન્દ્રસૂરિએ કથય નામના બીજા કર્મગ્રન્થ ( ગા. ૩)ની પજ્ઞ ટીકા (પૃ. ૭૯)માં શિવશર્મસૂરિએ શતકમાં કહ્યું છે એ ઉલેખ કર્યો છે. સાથે સાથે એમણે આ કૃતિની ૪૪મી ગાથાને અધ ભાગ અવતરણરૂપે આપે છે. માલધારી હેમચન્દ્રસૂરિએ બન્યસયમની વૃત્તિમાં આને શતક’ કહેલ છે. - પંચસંગહના કર્તા ચર્ષિએ એમની આ કૃતિની બીજી ગાથામાં જ્યગને ઉલલેખ કર્યો છે અને તે આ જ યગ હશે. “અનેકાન્ત” ( વ. ૩, પૃ. ૩૭૮-૩૮૦ )માં સયમને દિગંબરીય કૃતિ નામે પંચસંગહ સાથે સંબંધ વિચારાયે છે. વિવરણાત્મક સાહિત્ય – જિનરત્નકેશ ( વિ. ૧, પૃ. ૩૬૯-૩૭૦ } પ્રમાણે સયગ ઉપર ત્રણેક ભાસ ( ભાષ્ય ) છે. સયગને અંગે ૨૪ ગાથાનું ભાસ, ચકેશ્વરસૂરિએ વિ. સં. ૧૧૭૯માં રચેલું બૃહદ્દભાગ્ય, અજ્ઞાતકતૃક ચૂર્ણિ અને “માલધારી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ છપાયેલાં છે.' ૧. “વરસમાજ” તરફથી ઈસ. ૧૯૨૩માં બધશતકપ્રકરણ એ નામથી જે પ્રત છપાઈ છે. તેમાં મૂળ, ચક્રેશ્વરસૂરિકૃત ૧૨૪ ગાથાનું ગુરુભાસ (બૃહ-ભાષ્ય) તેમ જ માલધારી હેમચન્દ્ર રિકૃત સંસ્કૃત વૃત્તિ અને અંતમાં ૨૪ ગાથાનું લધુભાસ અને એના ઉપર સંપાદક રામવિજયજી (હાલ વિજયરામચન્દ્રસૂરિજી)ના ગુરુવ રચેલું સંસ્કૃત ટિપ્પનક છપાયેલાં છે. અહીં અપાયેલા ૯ઘુ-ભાસના [ અનુસંધાન માટે જુઓ પૃ. ૧૮૮ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy