SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા દેવેન્દ્રસૂરિએ છાસીઇ ( ગા. ૧૪ )ની સ્વાપન્ન વૃત્તિ ( પૃ. ૧૪૩ )માં શતકગૃહુરૢણિમાં કહ્યું છે ’ એવા ઉલ્લેખપૂર્વક ગદ્યાત્મક લખાણુ આપ્યું છે તે આ ગૃહચૂર્ણિ તે કઇ ? વળી ‘મલધારી’ હેમચન્દ્રસૂરિએ સયમની વૃત્તિમાં આના ઉપરની ચૂર્ણિએ ’ અતિગંભીર હાવાનું કહ્યું છે એ ઉપરથી આની એછમાં એછી ત્રણ ચૂર્ણએ હશે એમ લાગે છે. અમદાવાદના “ વીરસમાજ ” તરથી વિ. સં. ૧૯૭૯માં જે ચાંણ છપાયેલી છે તે આ પૈકી એક હશે. ૧૮૮ . કસાયપાહુડ ઉપર યતિવૃષભે જે ચૂર્ણિસૂત્ર રચેલ છે તેમાં એમણે કમપયડના પુષ્કળ ઉપયાગ કર્યો છે. જુએ કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના ( પૃ. ૩૧ ). ઉદ્ધરણ અને સમય અન્ધસયગની ણિ ( સૂ*િ ) જે છપાયેલી છે તેમાં તેમ જ ‘ મલધારી ' હેમચન્દ્રસૂરિષ્કૃત વૃત્તિમાં એ મતલબનું સ્થન છે કે આ કૃતિ અન્ગણિય નામના ખીજા પુળ્વના ખણદ્ધિ ( જુબ્ધિ ) નામના પાંચમા વoના વીસ પાહુડ પૈકી ચાથા પાહુડ નામે કમ્મપર્ણાડનાં ૨૪ અણુએગદાર ( અનુયાગદ્વાર) પૈકી છઠ્ઠા ધણું ( અધન ) નામના અનુયોગદ્વારનાં મધ, અધક, અંધનીય અને અધિવધાન એમ પ્રારંભમાં મૂળ કૃતિના અન્વયગ એ નામથી ઉલ્લેખ છે. માની પ્રસ્તાવનામાં આા પ્રાચીન ( મધ )સયુગ અને નવા ગ્રન્થનું વિષયની દૃષ્ટિએ સતુલન કરાયું છે. અન્ધસયગ ઉપર જે હ્યુ-મૂણિ મળે છે તે * વીરસમજ ” તરથી પ્રસિદ્ધ થયેલી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only આ પૂર્વે www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy