SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પોસ્ટ ગ્રેજો ૧૮૯ જે ચાર પ્રકાર છે તે પૈકી ચોથા પ્રકારના નિરૂપણરૂપ છે. ગુણિમાં બીજા પુત્રનાં પહેલાં પાંચ વઘુનાં નામ છે તેમ જ કપગર્ડિ નામના ચોથા પાહુડનાં ૨૪ અણુઓગદાર (અનુગદ્વાર)નાં પણ નામ છે. આમ વેતાંબરીય કૃતિ પણ આ નામે પૂરાં પાડે છે. ૧૦૪મી ગાથામાં આ કૃતિને કમ્મપવાયરૂપ શ્રુતસાગરના નિયંદ તરીકે ઓળખાવી છે. અહીં “કમ્મપવાથી એ નામનું પુષ્ય ન સમજતાં ઉપર્યુક્ત કમ્મપડિ નામનું પાહુડ. સમજવાનું છે એમ ૧૦૬મી ગાથા વિચારતાં જણાય છે એટલે કમ્મપવાથી કમરની પ્રરૂપણથી યુક્ત એ અર્થ કરવાના છે. આમ આ કૃતિ પૂર્વધર ની હવાનું પ્રતીત થાય છે અને એ હિસાબે એના કર્તાને સમય વીરસંવત્ ૧૦૦૦ની અંદરનો મનાય. હું તે આને કમ્મપયડિ કરતાં યે ચેડાંક વર્ષો જેટલી પ્રાચીન ગણું છું એટલે એ હિસાબે તે આ વીરસંવત ૨૦૦ની લગભગની કૃતિ ગણાય, કમ્મપયડિને વિકમની પાંચમી સદીની કૃતિ ગણવાનું વિદ્વાનું વલણ છે પણ મારી કલ્પના પ્રમાણે તે એ ઇ. સ.ની પહેલી સદી જેટલી તે પ્રાચીન છે. એ ગમે તે હે પણ કમ્મપયડિનું મહત્વ જોતાં ( એને આગામે દ્ધારકે પાલીતાણાના આગમ-મંદિરમાં શિલારૂઢ કરાવી એ વાત તે ગૌરવાસ્પદ છે જ) એને ભાષાષ્ટિએ અભ્યાસ થવે ઘટે એટલે કે વ્યાકરણ, શબ્દકોશ, શૈલી ઈત્યાદિ દષ્ટિએ એને ૧-૨. આ બાબત મેં મારા લેખ નામે “જૈન દર્શનનાં અનુગધારમાં વિચારી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy