SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્ર ૨૫૯ જવણસાહાર ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮માં સંસ્કૃતમાં વૃતિ રચી છે. એના ૩૨૪આ પત્રમાં આ સૂરિએ વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત વર્ષ સહસ્ત્ર છે એ દર્શાવતી વિળા પંચસંગ્રહના ઉલેખપૂર્વક નિમ્નલિખિત અવતરણ આપ્યું છે – “ વિઝા જ વાપર્ણ ”. પવયણસારુદ્ધાર (ગા. ૧૩૧૨ )ની વૃત્તિમાં આ ૧૩૧૨મી ગાથા પ્રજ્ઞાપના, પંચસંગ્રહ, જીવસમાસ ઇત્યાદિ શાસ્ત્રાંતર, સાથે વિસંવાદી છે એમ કહ્યું છે 1શીલકસૂરિએ આયાર (સુય. ૧, અ. ૨, ઉ. ૧; સૂ. ૬૩ ની ટીકામાં ૨પત્ર ૩અમાં અવતરણરૂપે નીચે મુજબની ગાથા આપી છે – ૧. જિનદત્તસૂરિએ ગણહસદ્ધરાયગ ( ગા. ૬૦ )માં શીલાંકરિની સ્તુતિ કરી છે. ત્યાર બાદ એમણે દેવસૂરિ, નેમિચન્દ્ર, ઉદ્યોતનસુરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનભદ્ર, જિનચન્દ્ર અને અભયદેવસૂરિનું ગુણત્કીર્તન કર્યું છે. આ જે ક્રમસર હેય તે અભયદેવસૂરિ કરતાં દેઢેક સિક્કા જેટલા તે શીલાંકરિ પ્રાચીન ઠરે. અભયદેવસૂરિએ આયાર અને સૂયગડની ટીકા રચી નથી એ પણ શીલાંકસૂરિ પૂર્વવર્તી હોવાના અનુમાનને સમર્થિત કરે છે, ૨. જો “ સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ "ની આત્તિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy