SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કમસિહાન : રૂપરેખા અને પ્રોઢ શો એપની આ દીક કેટલી વજુવાળી છે એ કહેવાની હું જરૂર જેતે નથી. આથી એ વાત બાજુએ રાખી પંચસંગહના સમય વિષે હું અન્ય દૃષ્ટિકોણથી વિચાર કરું છું. જે કસાયપાહુડને પંચસંગહમાં ઉપયોગ કરાય છે તે જે નિર્વિવાદપણે તાંબરીય જ કૃતિ હોય તે એ કૃતિ ક્યારથી મળતી નથી તેમ જ એમાંથી કઈ અવતરણ અન્યત્ર અપાયેલ છે કે કેમ એ બાબતને નિર્ણય પંચાંગહના સમય પરત્વે પ્રકાશ પાડી શકે. દિગંબરાની કેટલીક કૃતિઓનાં નામ વેતાંબરની કૃતિઓને મળતાં આવે છે એટલું જ નહિ પણ એને આધારે જાયાં હોય એમ લાગે છે. દિગંબર ગ્રન્થકાર પકી નેમિચન્દ્રની પાઈય કૃતિ પંચસંગહના નામે તેમ જ અમિતગતિ અને ધડઢની અને એક અજ્ઞાતકર્તક સંસકૃત કૃતિ પંચસંગ્રહના નામે ઓળખાવાય છે. શું આ કૃતિઓનાં નામ વેતાંબરીય પંચ સંગહના નામ ઉપરથી જાયાં હશે? પંચસંગહ ઉપર મલયગિરિસૂરિની ટીકા છે એટલે આ ટીકાકારના સમય કરતાં એક સદી જેટલી તે આ કૃતિ પ્રાચીન સહજ હોવી જોઈએ. ૧. આ લેખક ધવલાકાર પછી થયા હોય એમ લાગે છે. ૨. વિશેષ માટે જુઓ મારે લેખ “ કર્મવિષયક ગ્રંથનું નામસામ”. આ લેખ “જૈન ધર્મ પ્રકાશ” ( પુ. ૬અં. ૮ )માં છપાયો છે. એને અત્ર સ્થાન અપાયું છે. જુઓ પૃ. ૧૭૧-૧૭૮. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy