SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે ઇ. સ. ૧૯૩લ્માં ધવલા સહિત છખંડાગામને પ્રથમ ભાગ “જૈન સાહિદ્વાર ફંડ કાર્યાલય, અમરાવતી (વરાહ | Berarથી પ્રસિદ્ધ થયે છે. એમાં છવકૂણુગત “સંતપરૂવણ”ને એક અંશ છપાય છે. બીજો ભાગ આ જ કાર્યાલય તરફથી ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયે છે. એમાં છખંડાગામનું એક સૂત્ર નથી અર્થાત્ ધવલારૂપ ટીકા જ છે. આની આદ્ય પંક્તિમાં સૂચવાયા મુજબ " પ્રથમ અંશ એ સંતસુરનું એટલે કે સપ્રરૂપણા સૂત્રનું વિવરણ છે. એ પૂરું થયું હોવાથી પ્રરૂપણ કહેવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ગુણસ્થાન, જીવસમાસ, પતિ , પ્રાણ, સંજ્ઞા, ગતિ વગેરે ૧૪ માગણું અને ઉપગ એમ વીસ પ્રરૂપણ છે. તે પૈકી પ્રાણ, સંજ્ઞા અને ઉપગ એ ત્રણ સિવાયની બાકીની પ્રથમ ભાગમાં કહેવાઈ ગઈ છે. એટલે અહીં આ ત્રણ જ વિચાર કરા છે. આ સમગ્ર અધિકાર પૂર્ણ થતાં “સંતપરૂવણ પૂર્ણ થાય છે અને સાથે સાથે બીજે વિભાગ પણ પૂરે થાય છે. આ બીજા ભાગનું નામ સંપાદકે “સંત–પરૂવણ–આલાપ' રાખ્યું છે. આ બીજા ભાગગત ધવલા (પૃ. ૭૮૮)માં પિડિયા નામની કઈ કૃતિના ઉલેખપૂર્વક એક અવતરણ અપાયું છે. - ત્રીજો ભાગ ઉપર્યુક્ત કાર્યાલય તરફથી ઇ. સ. ૧૯૪૧માં બહાર પડ્યો છે. એનું નામ દશ્વમાાણુગમ રખાયું છે. આ જીવદ્રણને એક ભાગ છે. એમાં એકંદર ૧૯૨ સૂત્રો છે. આ દ્વારા ગુણસ્થાને અને માગણીઓને આશ્રીને ક્યાં કેટલા જીવે હોય એને વિચાર કરાવે છે. આમ કરતી વેળા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારે પ્રકારે પ્રમાણુ કામમાં લેવાયાં છે. આને અંગેના ધવલાના કેટલાક પ્રસંગે સમજાવવા માટે ટિપણેમાં Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy