SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કમસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ વડે ભાગતાં જવાબ ૬૪૦૦ આવે છે. આ એક ભાગ છે. એને - જુદે રાખ એટલે ૨૫૬૦૦-૬૪૦૦ અર્થાત્ ૧૨૦૦ જેટલા બહુભાગ બાકી રહેશે. એના આઠ સરખા ભાગ કરતાં કેક ભાગનું પ્રમાણ ચાવીસસે ચાવીસસે આવે છે. આથી દરેક કમને ફાળે ચાવીસ વીસ જેટલાં દ્રવ્ય આવશે. શેષ રહેલે એક ભાગ જે ૬૪૦૦ને છે તેને ચારે ભાગતાં ૧૬૦૦ આવે છે. એ ૧૬૦૦ ૬૪૦૦માંથી બાદ કરતાં બહુભાગ ૪૮૦૦ને આવે છે. આ “વેદનીય કર્મને હિસે છે. શેષ રહેલા ૧૬૦૦ની સંખ્યાવાળા ભાગને ચારે ભાગર્તા - જવાબ ૪૦૦ આવે છે. ૧૨૦૦માંથી આ ભાગ બાદ કરતાં ૧૨૦૦ રહે છે. એ બહુભાગ મેહનીય કર્મને હિસે છે. શેષ રહેલ ૪૦૦ને ચારે ભાંગતાં જવાબ ૧૦૦ આવે છે. - ૪૦૦માંથી આ ૧૦૦ બાદ કરતાં ૩૦૦ રહે છે. એ બહુભાગને માલિક એક નહિ પણ ત્રણ છે. આથી એના ત્રણ સરખા ભાગ કરવા ઘટે તેમ કરતાં સે ની સંખ્યા આવે છે. આટલા પ્રમાણુનું દ્રશ્ય જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયને ફાળે જાય છે. શેષ રહેલ ૧૦૦ને ચાર વડે ભાગતાં જવાબ ૨૫ આવે છે. ૧૦૦માંથી આ ૨૫ બાદ કરતાં ૭૫ બાકી રહે છે. એ બહુભાગના “નામ' કર્મ અને ત્ર' કર્મ એમ એ માલિક છે. ૧ જુઓ દેવેન્દ્રરિસ્કૃત સયમ (ગા. ૭૦-૮૦)નું હિંદી ટિપ્પણ (પૃ. ૨૨૫-૨૬ ). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy