SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ઉપશમ શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ કે ધન અનંતાનુબંધી સિવાયના ત્રણે પ્રકારોને દબાવ્યા બાદ માનના એ જ ત્રણ પ્રકારેને અને ત્યાર પછી માયાના પણ એ જ ત્રણ પ્રકારેને અને ત્યાર બાદ લેભના અવશિષ્ટ ત્રણ પ્રકારો પૈકી બેને અને ત્યાર પછી તેભના કેટલા પ્રકારને સપાટામાં લે છે, જ્યારે ક્ષપક શ્રેણિએ આરૂઢ થનાર આમ ક્રોધ, માન, માયા અને લેભને ક્રમશઃ નાશ ન કરતાં એ પ્રત્યેકના તરતમતા પ્રમા ના પ્રકારને એટલે કે ચારેના અપ્રત્યાખ્યાન સ્વરૂપને અને સમકાળે ચારેના પ્રત્યાખ્યાનરૂપ સ્વરૂપને જડમૂળથી ઉખેડી નાંખી ત્યાર બાદ નવ નેકષાયનો ઉપર સૂચવાયા મુજબ ક્રમેચાર કટકે ક્ષય કરી ચારે કષાયના “સંજવલન” નામના પ્રકારને ક્ષય કરે છે. આમ “ઉપશમ” શ્રેણિમાં કે ધ, માન, માયા અને લાભ એ પ્રત્યેકના પહેલા બે પ્રકાશપૂર્વક કમશઃ ઉપશમ છે જ્યારે “ક્ષપક' શ્રેણમાં ક્રોધાદિના પહેલા બે પ્રકારને–અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણનો સમકાળે અને ત્યાર બાદ સંજવલન” કષાયરૂપ ક્રોધાદિને ક્રમશઃ ક્ષય છે. ઉપશમ શ્રેણિ અને “ક્ષપક” શ્રેણિ વિષે વિશેષ પરામર્શ કરતાં નીચે મુજબના મુદ્દા તારવી શકાય – (૧) ક્રોધાદિ ચાર કષા એ આત્માના મહાશત્રુઓ છે જ્યારે એની સરખામણમાં નવ કષાયે સામાન્ય અર્થાત્ શત્રુએ છે. (૨) “ ભે લક્ષણ જાય”, “ભ એ પાપનું મૂળ છે' ઈત્યાદિ લેભને અંગેની કહેવતે એક યા બીજા સ્વરૂપે જાણે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy