SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] લેશ્યા અંગેનાં બે ઉદાહરણે લેશ્યા” એ જૈન દર્શનના કર્મસિદ્ધાન્ત સાથે મહત્તવને સંબંધ ધરાવે છે. એ વિષે જૈન ગ્રન્થમાં નિરૂપણ છે. એના સંતુલનાથે તેમ જ એના વિશદીકરણ થે ઉપયેગી થઈ પડે એવી કેટલીક અજૈન સામગ્રી પણ ઉપલબ્ધ છે. આમાંની ઘણુંખરી બાબતેને ઉલેખો અને હિન્દી અનુવાદ સહિત આવરી લેતા 'લેશ્યા-કેશ (Cyclopedia of Les'ya) નામના મહત્વના પુસ્તકનું સંપાદન શ્રી. મેહનલાલ બાંઠયા અને શ્રી. શ્રી ચન્દ ચારડિયાએ કર્યું છે. એમાં પૃ. ૨૫૧-૨૫૪માં વેશ્યાને અંગેનાં બે ઉદાહરણે આવાસય (અ,૪, સૂ. ૬)ની હારિભદ્રીય ટીકા (પત્ર ૬૪૫ અ–૬૪૫ આ)માંથી ઉદ્ધત કર્યા છે. સાથે સાથે ગેમ્પસાર (જીવકંડ)માંથી ગા. પ૦૬-૫૦૭ એક ઉદાહરણ પૂરતી રજૂ કરાઈ છે જ્યારે બંને ઉદાહરણેને હિન્દી અનુવાદ અપાવે છે. આ બંને ઉદાહરણે દેવેન્દ્રસૂરિએ છાસી ગા. ૧ની પજ્ઞ ટીકા (પૃ. ૧૧૩–૧૧૪)માં પાઈય અવતરણ દ્વારા રજૂ કર્યા છે એ અવતરણે ઉપર્યુક્ત હારિભદ્રીય ટીકામાંથી લીધાં હોય એમ જણાય છે, જો કે કેટલાક પાઠભેદ છે. લેશ્યાકાશનું પ્રકાશન થયું તે પૂર્વે ૩૪ વર્ષ ઉપર લશ્યાના ૧ આ પુરતક શ્રી. મેહનલાલ બાંઠિયાએ કલકત્તાથી ઈ. સ. ૧૯૬૬માં પ્રસિદ્ધ કર્યું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy