SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ગદર્શન (૨-૪)માં કલેશેની ચાર અવસ્થા બતાવાઈ છે ? (૧) પ્રસુપ્ત, (૨) તન, (૩) વિચ્છિન્ન અને (૪) ઉદાર. અબાધા-કાળ પર્યંતની કર્મની અવસ્થા તે “પ્રસુત” છે. કર્મને ઉપશમ કે ક્ષપશમ એ એની “તન” અવસ્થા છે. અમુક કર્મને ઉદય પિતાનાથી કેઈ સબળ અને વિરોધી પ્રકૃતિના ઉદયાદિ કારણને લઈને જે રોકાઈ જાય એ એની વિચ્છિન્ન” અવસ્થા છે અને ઉદય એની “ઉદાર અવસ્થા છે. બંધ-સત્તા અને સંક્રમણ-સત્તા – સત્તા. અસ્તિત્વ અવસ્થાન, વિદ્યમાનતા, હયાતી ઈત્યાદિ શબ્દ એકાઈક છે. કામેણુ-વર્ગને સંસારી આત્મા સાથે બંધ થતી વેળા એનું જે સ્વરૂપ નક્કી થાય છે – એ જ સ્વરૂપે એ આત્મા સાથે જોડાયેલા રહે તેને “સત્તા” કહે છે. આ સ્વરૂપમાં સંક્રમણકરણ દ્વારા જે પલટો આવે તે સંક્રાંત સ્વરૂપે રહે. આમ કર્મોની સત્તા બે પ્રકારની છે. આ બંને ભેદ ખ્યાલમાં રહે છે માટે પ્રથમ પ્રકારની સત્તાને “બંધ–સના” અને બીજા પ્રકારની સત્તાને “સંક્રમણ-સત્તા ” એવા નામથી એક વિદ્વાને ઓળખાવી છે. કર્મનું સ્વતઃ ફલાયિત્વ – જૈન દર્શન પ્રમાણે અનંત અત્યાર સુધીમાં મેક્ષે ગયા છે અને હવે પછી પણ જશે. એ મુક્ત થયેલા તમામ જીવો તેમ જ “જીવન્મુક્ત” તીર્થકરોએ ૧. જુઓ કેવેન્દ્રસૂરિત બીજા કર્મગ્રંથો હિંદી અનુવાદ (૫. ૭૫-૭૬). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy