SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ - Dઢ ગ્ર ૨૪૩ દિગંબરીથ પ્રાકૃત પંચસંગ્રહ એક “સંગ્ર” ગ્રંથ છે. એમાં જીવસમાસ, પ્રકૃતિસમુત્કીર્તન. બન્ધોદયસયુક્તપદ, શતક અને સપ્તતિકા એમ પાંચ ગ્રંથને સંગ્રહ કરાય છે. એનાં છેલ્લાં બે પ્રકરણે ઉપર ભાષ્ય પણ છે. આ પંચસંહને આધાર લઈ અમિતગતિએ વિ. સં. ૧૯૭૩માં સંસ્કૃતમાં પંચસંગ્રહ છે એટલે એમાં સપ્તતિકા છે (પૃ. ૨૦-૨૧ ). દિગબરીય પ્રાકૃત પંચસંગ્રહમાં ૭૧ ગાથાઓ છે. એમાંની ૪૦ કરતાં વધારે ગાથા વેતાંબરીય સત્તરિયા સાથે મળતી આવે છે. ચોદેક ગાથામાં પાઠભેદ છે. માન્યતા અને વર્ણનમાં ભેદને લઈ ને બાકીની ગાથા ભિન્ન છે (પૃ. ૨૧ ). દિગબંરીય પ્રાકૃત પંચસંગ્રહને પુષ્કળ ઉપયોગ ગમ્મસારના જીવકાંડ અને કર્મકાંડમાં કરાયો છે. કર્મકાંડમાંભા એ મત આ વાતની સાક્ષી પૂરે છે કેમકે એ ઉલલેખ આની સપ્તતિકા સિવાય કે અન્ય દિગંબરીય કૃતિમાં જેવાતે નથી ( પૃ. ૨૩ ). ધવલા (પુ. ૪, પૃ. ૩૧૫)માં એને કર્તા વીરસેને “વીરસમાપ ” એમ કહી “જીવં જ જીવવિજ્ઞા” વાળી ગાથા ઉદ્ધત કરી છે. આ પ્રાકૃત પંચસંગ્રહમાં ૧૫લ્મી ગાથા તરીકે જોવાય છે. આથી ધવલાની રચના થઈ તે પૂર્વે આ પ્રાકૃત ૧. ખરી રીતે આને બદલે પાઈય નામ અપાવાં જોઈએ જેમકે પયડિસમુક્કરણ ઈત્યાદિ. ૨. માન્યતાભેદનાં ચાર ઉદાહરણ અપાયાં છે. જુઓ પૃ. ૨૧-ર, www.jainelibrary.org Jain Education International 2010_05 For Private & Personal Use Only
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy