SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્ય સંભવ છે કે અંતર્ભાષ્યની ગાથાઓની રચનાર સત્તરિના કર્તાજ હશે કેમકે કષાયપ્રાભૂતમાં જે ભાવ્ય-ગાથાઓ છે એના રચનાર કષાયપ્રાભૃતકાર જ છે (પૃ ૧૫). ૨૪૨ સર્જાયાની સુદ્રિત સુણ્ણિમાં સયમ, સંતકમ્સ. કસાયપાહુડ અને ૪કમ્મપડિ-સંગહુણીના ઉલ્લેખ છે. સત્તરિયા એ વાત સિદ્ધ કરતી નથી કે સ્રીવેદી જીવ મરીને સમ્યગ્દષ્ટિએમાં ઉત્પન્ન થાય છે ( જો કે દિગંબર પર પરાની આ નિરપવાદ માન્યતા છે ). આ સંબંધમાં મલયગિરિસૂરિએ ચણૢિ વગેરે અનેક ગ્રંથોના ઉપયાગ કર્યાં છે ( રૃ. ૧૯ ). અન્ય સતરિયાઓ- ૧) ચન્દ્રષિ* મહત્તરકૃત પંચસંગહુપગના અંતિમ પ્રકરણ—અધિકારમાંની અનેક ગાથાએ પ્રસ્તુત શ્વે. સ-રિયા સાથે મળતી આવે છે, ( ૨ ) આ પગરણની રચના પ્રસ્તુત સુ-તરિયા રચાયા બાદ ઘણું સમયે થઇ છે અને ( ૩ ) એના આ અંતિમ અધિકારના આધાર પ્રસ્તુત સતરિયા છે એમ પ્રસ્તાવના ( પૃ. ૨૦)માં ઉલ્લેખ છે ( અને એ વાસ્તવિક જણાય છે). ૧. જુએ પત્ર ૪ તે ૫. ૨. જુઓ પત્ર ૭ તે ૨૨. ૩. જુઓ પત્ર ૬ર. દ્વાવી જોઇએ એમ લાગે આ નામની ક્રાઇ શ્વેતાંબરીય કૃતિ જરૂર છે . ૪. જુઓ પત્ર ૬૧-૬૩, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelisrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy