SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ માન વરૂપ અવિની રચના માગ (ગ, પંચસગ્રહનું વર્તમાન સ્વરૂપ નક્કી થઈ ગયું હતું (પૃ. ૨૪). વળી શ્વેતાંબરીય સયગની ચણિની રચના પહેલાં આ દિગંબર ગ્રંથ રચાય છે (પૃ. ૨૪) કેમકે આ સયગ ( ગા. ૩ ના ચુણિણમાં જે બે વાર પાઠાંતરનો ઉલ્લેખ છે તે પાઠાંતર દિગંબરીય પ્રાકૃત પંચસંગ્રહમાં નિબદ્ધ દિગંબર પરંપરાના શતકમાથી લઈને ઉઠ્ઠત કરાયેલ છે એમ જણાય છે (પૃ. ૨૫) 9. સયમની ચુણના કર્તા જે ચન્દ્રર્ષિ છે તે જ પંચસંગહ-૫ગણના કર્તા ચદ્રષિ મહત્તર કદાચ હશે. ( પૃ. ૨૬ છે. જેને આ બંને એક જ હોય તે દિવ્ય પ્રાકૃત. પંચસંગ્રહ ચન્દ્રષિ મહત્તરના પંચસંગહપગરણ કરતાં પહેલાં છે ( પૃ. ૨૬ ). પ્રેમી-અભિનંદન ગ્રંથમાં પૃ. ૪૧૭–૪૨૩માં શ્રી. હીરાલાલ જૈન સિદ્ધાન્તશાસ્ત્રીને પ્રારા ગૌ સંત વવવંદ્ય તથા વનવા ભાવાર” નામને લેખ છપાયે છે. આમાં પ્રારંભમાં એક અજ્ઞાતકતૃક પ્રાકૃત અને બીજે અમિતગતિકૃત સંસ્કૃત એમ બે પંચસંગ્રહને નિર્દેશ કરી દિ. પંચસંગ્રહમાંનાં પાંચે. ૧. ખંભાતના ભંડારની એક તાડપત્રીય પ્રતિની પુપિકામાં તાવાર્યશ્રીન્નમદત્તરશતવય ! રાતથ ગ્રંથાય ” એ છે. ઉલ્લેખ છે એટલા જ ઉપરથી જ સયાગ ( શતક )ના, ચાકાર તે જ પંચમ ગ્રહકાર છે એમ માનવાનું હોય તે હું એમ કરતા જરૂર ખેચાઉં છું આથી આ સંધબમાં કેઇ બીજુ સબળ. પ્રમાણુ હોય તો વિશેષન અ રજુ કરવા હું વિનવું છું. ૨. ચેથા અને પાંચમા પ્રકરણમાં ગા. ૩૭૫ ને ૫૧૮ તેમ જ શ્લો. ૪૫૦ ને ૫૮૨ છે અમ અહીં ઉલેખ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy