SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ પ્રૌઢ પ્રત્યે પુષ્પદંત અને ભૂતબલિએ રચેલા છખંડાગમનું બીજું નામ મહકમપ્રકૃતિપ્રાભૂત છે. જિનરત્નકોશ (ભા૧, પૃ. ૪૧૧) પ્રમાણે આનું નામ સત્કર્મપ્રાકૃત પણ છે. સયમ (બઘસયગ-ચન્દ્રાર્ષિકૃત પંચસંગહ (ગા. ૨)માં પાંચ ગ્રંથને નિર્દેશ કરતી વેળા સયગને ઉલેખ કરાયે છે. આ સયગ એ જ શિવશર્મસૂરિએ ૧૧૧ ગાથામાં રચેલું સયગ હશે. એમ ન જ હોય તે પણ આ નામને અનુલક્ષીને દેવેન્દ્રસૂરિએ પિતાના પાંચમા કર્મગ્રન્થનું નામ આ જ પાડયું છે કેમકે આ કમેગ્રન્થની સ્વપજ્ઞ ટીકામાં એમણે શિવશર્મસૂરિ અને એમની કૃતિ નામે શતકની સાદર નોંધ લીધી છે. શિવશર્મસૂરિના સયગ માટેનું વિશેષતઃ સાત્વર્થ અને કર્તાને “અભિપ્રેત જણાતું નામ બધસયગ છે. આ કૃતિ વિષે મેં એક લેખમાં વિચાર કર્યો છે. પંચસંગહ પંચસંગ્રહ) – ઉપર્યત પંચસંગહ એ જેમ શ્વેતાંબરીય કૃતિ છે તેમ દિગંબરમાં વિક્રમની અગિયારમી સદીમાં થઈ ગયેલા “સિદ્ધાન્તચક્રવતી નેમિચન્દ્રની કૃતિ ગોસ્મસારને પણ આ નામે ઓળખાવાય છે. વળી આ ગમ્મતસારની લગભગ સંસ્કૃત છાયા જેવી કૃતિ અમિતગતિએ વિ. સં. ૧૯૭૩માં રચી છે. એનું નામ પંચસંગ્રહ છે. રજિનનકેશ ભા. ૧, પૃ. ૨૨૯)માં દિ. વઢની એક કૃતિનું નામ - ૧. આનું નામ “કમ્મપયડિ અને બધયગ” છે. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૪૮, અ. ૧-૨)માં છપાયે છે. ૨. એમની એક કૃતિનું નામ કર્મપ્રકૃતિ છે. જુઓ જિનરત્નકેશ (ભા. ૧, પૃ. ૭૧ ને ૫. ૧૧૦). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy