SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. પ્રોઢ ગ્રન્થા ૧૭૭ આ પૈકી અન્ધસામિત્ત ઉપરની સ્વાપન્ન ટીકા આજે મળતી - અર્વાચીન ચાર્ સંસ્કૃત કગ્રન્થ — વિક્રમની પંદરમી શતાબ્દીના પ્રારંભમાં થયેલા જયતિલકસૂરિએ નીચે મુજબની જે ચાર કૃતિએ સંસ્કૃતમાં રચી છે તેને ‘સ‘સ્કૃત ચાર ક ગ્રન્થ’ તરીકે ઓળખાવાય છેઃ——— (૧) પ્રકૃતિવિચ્છેદ, (૨) સૂક્ષ્માર્થસંગ્રાહક, (૩) પ્રકૃતિ સ્વરૂપ અને (૪) અન્ધસ્વામિત્વ. આ ચાર ક ગ્રન્થા શ્રી જૈન ધમ પ્રસારક સભા” (?) તરફથી ભાવનગરથી લગભગ ૨૫ વષ ઉપર પ્રસિદ્ધ થયા છે. આ ચારેનું લેાકપ્રમાણ પ૬૯ લેકનું દર્શાવાયું છે. પ્રાચીન સંસ્કૃત ક ગ્રન્થ — વિદ્યાવારિધિ ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર (અ. ૮)ની ટીકામાં સિદ્ધસેનગણુિએ ક વિષયક અનેક અવતરશે. આર્યામાં સસ્કૃતમાં આપ્યાં છે. આ ઉપરથી હું એવું અનુમાન કરું છું કે કમ સંબંધી કેાઇ ગ્રન્થ કે ગ્રન્થા સંસ્કૃતમાં રચાયા હેાવા જોઈએ, જો કે આજે એ ઉપલબ્ધ નથી. વિશેષમાં આ ગ્રન્થની પ્રાચીનતા ઇ, સના સાતમા સૈકા જેટલી તા હશે જ એમ લાગે છે પ્રાચીન અને નન્ય ક ગ્રન્થામાં તેમ જ અર્વાચીન સંસ્કૃત કગ્રન્થામાં પણ અન્ય, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર જ વિષય વિશેષત: ચર્ચાયા છે. કમ્મર્ડ અને પંચસગહુ આથી જુટ્ઠી ભાત પાડે છે. કમ્મપડિમાં ઉદય અને સત્તાનું નિરૂપણ છે ખરું પરંત એને મુખ્ય વિષય આઠ કરણ છે. ૧૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy