SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૨૯ પ્ર. ૩૪ : આ છુટકારા ક્રમશઃ છે કે એકસાથે અર્થાત્ સંસારી જીવના ઉત્કર્ષ માટે વિવિધ સેાપાને છે કે કેમ અને હાય તા તે કર્યાં? ઉત્તર : આ છુટકારા ક્રમશઃ છે, સંસારી જીવને પેાતાના ઉત્કર્ષ સાધવા માટે વિવિધ સેાપાના ચડવાં પડે છે. જેમકે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેાની પ્રાપ્તિ, સમ્યક્ત્વની પ્રાપ્તિ, દેશવરતિના અને કાલાંતરું –– અંતે સીવરતના ક્રમશઃ સંપૂર્ણ સ્વીકાર. પ્ર. ૩૫ : કર્મના નાશ થાય છે કે સંસારી જીવ સાથેના એના સંધના ઉત્તર : કર્મોના નાશ શકય નથી. એ યુગલ છે અને એમ હાઇ એ શાશ્વત છે, જો કે એનાં રૂપાંતરી થાય છે પરંતુ મૂળ પદારૂપ પુદ્ગલ કાયમ રહે છે. આમ હાઇ “કના નાશ ” એમ જે સામાન્ય રીતે ખેલાય છે અને લખાય છે તેના અર્થ એટલેા જ કેકના સંસારી જીવ સાથેના સબંધના નાશ—એ સંબધના આત્યંતિક અત. પ્ર. ૩૬ : જન્મમરણની ઘટમાળ કને લીધે છે. એટલે કુને સદાને માટે રામરામ કરી સર્જાશે સચ્ચિદાનન્દમય અનેલા મુક્ત થયેલા જીવ કાઇ પણ કારણસર ફરીથી જન્મ લઇ શકે ખરા અને જો ન જ લઈ શકે તે તે શાથી ઉત્તર : કર્મોની ઘટમાળથી મુક્ત થયેલેા જીવ યાને સિદ્ધ પરમાત્મા કાઇ પણ કારણસર ફરીથી જન્મ લે નહિ—લઈ પણ શકે નહિ કેમકે એક તે એ કૃતકૃત્ય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy