SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્ર - પ્ર. ૩૧: કયું કર્મ સંસારી જીવને એ ભવ પૂરતું જકડી - એ છે ? ઉત્તર : આયુષ્ય-કર્મ. પ્ર. ૩૨૬ મુમુક્ષ અને કર્મ વચ્ચેના સંગ્રામમાં અંતે કેને વિજય થાય છે ? ઉત્તર : મુમુક્ષુને અર્થાત્ મિક્ષના અભિલાષીને. આનું કારણ એ છે કે કર્મની શક્તિ આત્માની શક્તિની અમુક અંશે તે બરાબરી કરી શકે તેમ છે પણ અંતે એ હારી જાય છે. સંસારી જીવ જરા જેટલી પણ ગફલત કરે–પ્રમાદ સેવે તે કર્મ એની રેવડી દાણાદાણ કરે. પ્ર. ૩૩ : કર્મની પરંપરાથી સર્જાતી ગુલામીમાંથી કેણ કે કેવી રીતે છૂટી શકે છે ? ઉત્તર : કર્મની પરંપરાથી સજતી ગુલામીમાંથી કેવળ ભવ્ય જીવો છૂટી શકે છે, જો કે કેટલાકને તે એ માટે ખૂબ જ પ્રયાસ કરે પડે છે. કર્મ કંઈ સંસારી જીવને કર્તા નથી પરંતુ એ જીવ કર્મને કર્તા છે અને એ જ્યારે પોતાની વિરાટ શકિતને જ્ઞાતા બની તેને અમલ કરે છે ત્યારે કર્મ હારી જાય છે– પેબારા ગણી જાય છે. ૧. આ સંબંધમાં મારે લેખ નામે “ કર્મનું પ્રાબલ્ય અને પુરુષાર્થ” જેવો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy