SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય અજૈન વિદ્વાને પણ પરિચિત છે એટલે એમને વિષે અમે એટલે જ નિર્દેશ કરીશું કે એમના સાઠેક ગ્રન્થ પ્રકાશિત થયા છે અને ત્રીસેક અપ્રકાશિત છે. ઉપરાંત એમના લગભગ ૭૫૦ લેખે વિવિધ વિષયોને લગતા છપાયા છે અને લગભગ ૬૦૦ લેખે અપ્રકાશિત છે. એમના પ્રકાશિત લેખે કેવા મહત્વના છે તે તે છે. કાપડિયાની કૃતિ નામે “હીરક સાહિત્ય વિહારની સમાલોચનાઓ ઉપરથી જણાય છે. 246 247 " Anuals of the Bhandarkar Oriental Research Institute” (No. XII)માં પ્રકાશિત ડો. એ. ડી. પુસલકરની સમાલોચનાને ખાસ નિર્દેશ કરીએ છીએ. વર્તમાન યુગના અતિવ્યવસાયી જીવનમાં સામાન્ય માનવીને મહાકાય ગ્ર વાંચવાની ફુરસદ પણ નથી અને કદાચ વાંચવા બેસે તે તેમાં અટવાઈ જાય એ વિચારથી અમે આ પ્રકાશન કર્યું છે. કર્મસિદ્ધાન્તને અંગે છે. કાપડિયાએ વિવિધ લેબો લખ્યા છે. એમાંના ૨૬ લેખોને તેમ જ એમણે તૈયાર કરેલાં પાંચ પરિશિષ્ટોને અમે આ પ્રકાશનમાં સ્થાન આપ્યું છે. આ લેખો ત્રણ ખંડમાં વિભક્ત કરાયા છે. પ્રથમ ખંડ એ કર્મસિદ્ધાન્ત સમજવા ઈચ્છનારા જૈને તેમ જ અનેને પણ ઉપયોગી થઈ પડે એવું એક સાધન છે. દ્વિતીય ખંડમાં કર્મસિદ્ધાન્તને લગતા લેતાંબરના તેમ જ દિગંબરના પ્રૌઢ ગ્રન્થોને પરિચય અપાવે છે. તૃતીય ખંડમાં કર્મ સિદ્ધાન્તને લગતા પ્રકીર્ણક વિષયોનું નિરૂપણ છે. આ પુસ્તકમાં છે. કાપડિયાના પ્રકાશિત ૧૦ લેખે ઉપરાંત એમના નિમ્નલિખિત અપ્રકાશિત દસ લેખેને પણ સ્થાન અપાયું છે – ( ૨ ) કર્મપ્રશ્નોત્તરી (પૃ. ૭-૩૧). ૧ એમને એક લેખ છે. ' Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy