SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ફરક છે તેમ કર્મના બંધમાં પણ ફરક છે. એ બંધ ચાર જાતને છેઃ (૧) એકદમ ઢીલે, (૨) એનાથી જરા મજબૂત (૩) એનાથી પણ વધારે મજબૂત અને (૪) ખૂબ જ મજબૂત. આ પ્રમાણેની બંધની ચાર અવસ્થાઓને અનુક્રમે (૧) પૃષ્ટ, (૨) બદ્ધ (૩) નિધત્ત અને (૪) નિકાચિત કહે છે. આ સંબંધમાં આપણે ગાંઠનું તેમ જ સાયનું ઉદાહરણ વિચારીશું. ગાંઠ વાળતી વેળા જે સટકિયું વાળ્યું હોય તે એ જલદી છૂટે. જેમાં ગાંઠ પાડી દીધી હોય અને દિવેલ લગાડી. એને ચીકણી બનાવી દીધી હોય કે જેવી મશ્કરી કેટલીક વાર કાંકણુ–દેરા છેડનાર સામાને બનાવવા માટે કરે છે તે એ છેડતાં મહામુશ્કેલી ઊભી થાય. બહુ જ સખત ગાંઠ હોય તો. એ છૂટે જ નહિ–એ કાપી નાખે જ છૂટકે. ધારો કે પચાસેક સેની ઢગલી છે. આને હાથ લગાડતાં એ છૂટી પડી જાય છે. આ સેને દેરી વડે બાંધી મૂકાય તે એને છૂટી કરતાં વાર લાગે. વળી જે એને દેરી સાથે બાંધી રખાય અને એને કાટ લાગતાં એ આગળ ઉપર ચોંટી જાય તો એને જુદી કરતાં મહેનત પડે. આ પચાસ. સોયાની ઢગલીને તપાવી તપાવી અને કૂટી ફૂટીને એને ગો બનાવાય તે પછી એ સોયે છટી શી રીતે પડે ?' આમ જેમ ના બંધની ચાર અવસ્થા છે તેમ કર્મબન્ધની પણ છે. નિશ્ચચિત બન્ધ સોથી ગાઢ છે. ૧. સરખા રાજાપ્ય તe જe (મ , . ની સિાહસેનીય ‘ટી (૫. ૦૮ ). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy