SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા અબાધાકાલ—આંખે રાખ્યા કે તરત જ કેરી ખાવા મળે ખરી? એને માટે થાડાક વખત થાભવું પડે. આવી સ્થિતિ કર્મ માટે પણ છે. અમુક વખત સુધી તે કર્મ જાણે નિષ્ક્રિય ન હાય તેમ પડી રહે છે—એ સુષુપ્ત દશામાં રહે છે. એ હયાત છે પણ એ એનું ફળ ચખાડતું નથી. એની આ નિષ્ક્રિય સ્થિતિ રહે એટલા વખતને ૧અખાધા-કાલ ’ કહે છે, આયુષ્યક માટે અમુક અપવાદ છે પણ એ વાત હું અહીં જતી કરું છું. " " પ્રદેશાય અને વિપાકેાય—કર્મ ફળ આપવા માંડે તેને ‘ ઉડ્ડય’ કહે છે. એ ઉદયના બે પ્રકાર છેઃ (૧) પ્રદેશેાય અને (૨) વિપાકેાય. કર્મ ઉદયમાં આવે પરંતુ એનું ફળ ભોગવવું ન પડે એ રીતના એના નાશ તે પ્રદેશેાય’ છે જ્યારે એ એનું ફળ ચખાડવ્યા બાદ નષ્ટ થાય—એ આત્માથી છૂટુ પડે એ જાતના એના ઉદય તે ‘વિપાકેય ' છે. પ્રદેશેય તે પરણેલી પણ તેમ છતાં ચે વાંઝણી રહેલી સ્ત્રી જેવું છે જ્યારે વિપાકેાય એ પરણીને પુત્રવતી બનેલી સ્ત્રી જેવુ' છે. > અધની પૃષ્ટાદિ ચાર અવસ્થાએ—કપડું ચાખ્યુ` હાય અને એવામાં ધૂળ ઊડે તે તેની રજકણા એ કપડાને લાગે ખરી પરંતુ કપડું ખંખેરવાથી એ ખરી જાય. કપડુ તેલ જેવા પદાર્થ વડે ચીકણુ બન્યું હોય તે આ ધૂળ ચાંટી જાય અને એ સાફ કરતાં મહેનત પડે. કોઇ વાર કપડું એટલું બધું ચીકણુ હાય કે એને પડેલા ડાઘ કેમે કર્યાં નીકળે નહિ, કપડુ ફાટી ચ' પણ ડાઘ નીકળે નહિ. આમ જેમ મેલ ચેટવાચાંટવામાં y ' ૧ આને ‘અનુદય-કાળ ' કહી શકાય. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy