SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ મની સાથે ઝાય માનવિયે ત છે. એમાં ૨૯૬ કર્મસિદ્ધાત : રૂપરેખા અને પ્રૌઢ શળ્યા (૭) લોભની સક્ઝાય—આ વીરસાગરના શિષ્ય પંડિત ભાવસાગરની સાત કડી પૂરતી રચના છે. એ “લેભ ન કરીએ પ્રાણિયા ! રે”થી શરૂ કરાઈ છે. લેભનાં અનિષ્ટ ફળે વર્ણવતાં આ સજઝાયમાં નિમ્નલિખિત વ્યક્તિઓને ઉલેખ કરાયો છે - સાગર શેઠ, રામ (દશરથના પુત્ર) અને સીતા. અહીં કહ્યું છે કે તેનું જોર દસમા ગુણસ્થાન સુધી છે. ( ૮ ) આઠ મદની સઝાય - મદના આઠ પ્રકાર ગણાવાય છે. આ આઠે જાતના મદના નિરૂપણરૂપે એક જ સઝાય માનવિજયે રચી છે. એનું નામ “આઠ મદની સઝાય ” છે. આ અગિયાર કડીની કૃતિ છે. એમાં અનુક્રમે નિમ્નલિખિત આઠ મદને અને એ કરનારને નિર્દેશ છે – વ્યક્તિ ( ૧ ) જાતિ હરિકશી (૨) કુળ મરીચિ ( ૩ ) બળ શ્રેણિક અને વસુભૂતિ (૪) રૂપ નકુમાર (૫) તપ ક(કુ)રગડુ ( ૬ ) ઋદ્ધિ દશાર્ણભદ્ર ( ૭ ) વિદ્યા ધૂલિ લભદ્ર (૮) લોભ સુભૂમ. આ સઝાય તેમ જ આ પૂર્વે નિર્દેશાયેલી સાતે સઝાયે કમળાબેન અમીચંદે ઈ. સ. ૧૯પમાં પ્રસિદ્ધ કરેલા સઝાયમાળા” નામના પુસ્તકમાં છપાવાઈ છે. મદ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy