SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૪૫ કેકને નિગ્રહ કરવાના પાંચ પ્રકારે કિલ્લા પાંચ પ્રકારની ક્ષમા અને પૃ. ૧૦૭૮-૯માં માનાદિના પ્રતિરધી મૃદુતાદિનાં લક્ષણ ( ૨ ) ભક્તામરતેત્રની પાદપૂતિરૂ૫ કાવ્યસંગ્રહઆના પ્રથમ ભાગમાં પૂ. ૩૨-૩૭માં કષાય-મીમાંસા. ( ૩) વૈરાગ્યસમંજરી–આના સ્પષ્ટીકરણમાં પૃ. ૨૩-૨૬માં કષાય-વિચાર અને પૃ. ૩૧૩-૩૩૦માં અનતનુબધી કષાયના ઉપશમને સમ્યક્ત્વના શમરૂપ લિગ ન ગણવા વિષે ઊહાપેહ, (૪) રસુતિચતુર્વિશતિકા-આના સ્પષ્ટીકરણમાં પૃ. ૫રમાં માન અને મદમાં તફાવત, પૃ. ૫૩-૫૪માં મદનું રવરૂપ અને તેના પ્રકારે અને પૃ. ૨૧૦માં માન અને મદ સંબંધી વિચાર. છોધાદિકના સ્વરૂપાદિને બંધ કરાવે એવું પદ્યાત્મક લખાણ એને અંગેની સઝાયે અને એને ઉદ્દેશીને રચાયેલ સલેકા પૂરું પાડે છે - આ ઉપરાંતની બાબતે એકત્રિત કરી અને તેને મારા ઉપર્યુક્ત લખાણ સાથે મેળ સાંધી કષાય સંબંધી સવિસ્તર પુસ્તક તૈયાર કરવાનું મને મન તે છે પણ એ માટેને સુગ જ્યારે સાંપડશે ત્યારે ખરે. આજે તે અહીં હું કોધાદિક કષાયના પર્યાયે યાને સમાનાર્થક શબ્દ નેંધવા અને વિચારવા માંગું છું ક્રોધના પર્યાય સંસ્કૃત–કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અભિધાનચિતા– મણિ (કાંડ ૨, લેક–૨૧૩)માં ક્રોધના આઠ પર્યાયે ધ્યા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy