SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૫ કર્મીમાંસાનું આયોજન ૩૯૧ આ પ્રમાણે પંદર બાબતે વિચારતી વેળા સમર્થનાત્મક પાઠો હું આપનાર છું જેથી મારું લખાણ આધારભૂત બને. શાસ્ત્રીય નિરૂપણમાં પારિભાષિક શબ્દની આવશ્યકતા રહે છે કેમ કે એ દ્વારા એક તે વિચારની સૂક્ષ્મતા અને એકતા જળવાઈ રહે છે અને બીજું, વધારે પડતાં લંબાણને-શિથિલતને અટકાવી શકાય છે. જેનેના કર્મસિદ્ધાન્તનું આ નિરૂપણ શાસ્ત્રીય થવાનું છે એટલે એમાં પારિભાષિક શબ્દ તે વપરાશે જ પરંતુ એ દરેક શબ્દના અર્થ ઉપર પૂરતે પ્રકાશ પાડવા માટે એની વ્યુત્પત્તિ એના પર્યાયવાચક શબ્દ ઈત્યાદિ દર્શાવાશે. વિષયોને વિશદ બનાવવા માટે પ્રાચીન ઉદાહરણેને અને ન્યાને તેમ જ આધુનિક વૈજ્ઞાનિક યુગનાં મંતવ્યને ઉપયોગ કરવા હું માનું છું. વિશેષમાં જરૂર જણાય ત્યાં યંત્ર (કણકે). અને સ્થાપનાઓ પણ રજૂ કરીશ કર્મસિદ્ધાન્તને કેવળ શ્રદ્ધાને વિષય ન બનાવતાં એની વિવિધ બાબતે તાકિક દષ્ટિએ વિચારવાની મારી ભાવના છે અને આમાં કંઈ ને હું નથી કેમ કે નવ્ય કર્મગ્રંથેની ટીકામાં પણ આ માર્ગ થોડેઘણે અંશે દેવેન્દ્રસૂરિએ સ્વીકાર્યો જ છે. તુલનાત્મક અભ્યાસને અને તાર્કિક દષ્ટિને યથાગ્ય સ્થાન આપી તૈયાર કરતી આ કૃતિના અંતમાં નીચે મુજબનાં પરિશિષ્ટ આપવાને હું ઇરાદો રાખું છું – (૧) કર્મ સંબંધી સાહિત્ય. (૨) પારિભાષિક શબ્દોની સૂચી. (૩) પિડપ્રકૃતિદર્શક શબ્દકોશ ( ૪) ઉદાહરણે અને ન્યાયની સૂચી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy