SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે (૫) સાક્ષીભૂત ગ્રંથને નિર્દેશ. ( ૬) સાન્તિકો અને કર્મગ્રંથકારે વચ્ચેના મતભેદે. (૭) શ્વેતાંબર અને દિગંબર માન્યતાઓમાં ભેદ. કઈ પણ કૃતિ વિશિષ્ટ પ્રસ્તાવના વિના પરિપૂર્ણ ન ગણાય એટલે આને અંગે હું વિસ્તૃત ઉપઘાત લખવાનું . તેમાં હું મુખ્યતયા નીચે મુજબની બાબતે વિચારીશ – (૧) ભારતીય દર્શનેમાં અને જૈન સાહિત્યમાં કર્મ સિદ્ધાન્તનું સ્થાન ( ૨ ) આગમાંની કર્મ સંબંધી સામગ્રી: (૩) કર્મવિષયક કૃતિઓને પરિચય અને એનું પૌર્વાપર્ય કે (૪) કર્મસિદ્ધાન્તની મહત્તા અને ઉપયોગિતા. (૫) કર્મસિદ્ધાન્તને અંગેના આક્ષેપે અને એનું - નિરાકરણ આ આકર–ગ્રંથને વિશેષતઃ આવકારપાત્ર બનાવવા માટે ચિત્ર પણ આપવાને માટે વિચાર છે. મારા આ કાર્યને વેગ મળે તે માટે જેમ વિશેષને સહકાર આવશ્યક છે તેમ એના પ્રકાશન માટે ઉદાર દિલના ધનિક તરફથી દ્રવ્યની સહાયતાની અપેક્ષા રહે છે. આશા છે કે આ બંને પ્રકારને સહકાર મને મળી રહેશે. –જે. ધ. પ્ર. (પુ. ૨૭, અં. ૧) ૧. આ માટે જુઓ પૃ. ૨૮૫-૨૮૮. – પ્રકાશક ૨-૩ આ બંને બાબતે ભૂતાધિક પ્રમાણમાં છે. કાપડિયાએ તૈયાર કરેલા અને અમે છપાવેલા નિમ્નલિખિત પુસ્તકમાં છે – કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય.” --પ્રકારક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy