SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૪૩ શરીરને તે અંગોપાંગ છે જ નહિ એટલે એને વિચાર કરવાને રહેતો નથી. આનુપૂર્વી—આને અંગેને ક્રમ ઉત્કૃષ્ટ પદ આશ્રીને જે છે તે જ છે - ત્રસાદિ–ત્રસ-નામ કર્મનું દ્રશ્ય સૌથી ઓછું હોય છે. એના કરતાં સ્થાવરનું અધિક હોય છે. એ પ્રમાણે બાદર અને સૂમનું, પર્યાપ્ત અને અપર્યાપ્તનું તેમ જ પ્રત્યેક અને સાધારણનું સમજવું.' અવશિષ્ટ પ્રકૃતિ–બાકીની ઉત્તર–પ્રકૃતિએનું અપબહુત નથી. ગોત્ર અને અંતરાય–ગેત્રના અહ૫બહુ સંબંધમાં ઉત્કૃષ્ટ પદની જેમ સમજી લેવું અંતરાય માટે પણ એમ જ સમજી લેવું. ૧. સ્થિર અને અસ્થિરનું, શુભ અને અશુભનું, સમગ અને દુર્ભાગનું, અદેય અને અનાદેયનું યશકીતિ અને અશકીર્તનું તેમ જ પ્રશસ્ત અને અપ્રશસ્ત વિહાગતિનું દ્રશ્ય કેટકેટલું છે એ વાત સયગની પજ્ઞ ટીકામાં અપાઈ નથી. ૨, અથી નિર્માણ વગેરે જે છ પ્રકૃતિએ પૃ ૧૪ના અંતમાં મેં નોંધી છે તે સમજવાની હોય એમ લાગે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy