SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] જીવસમાસના રચનાસમય વિકટ પરિસ્થિતિ— ભારતીય પ્રાચીન સાઽિત્યના અભ્યાસીથી એ વાત અજાણી નથી કે કેટલી ચે પ્રૌઢ કૃતિઓના કર્તાએનાં નામ કે એમના રચનાસમય વિષે આપણે અંધારામાં છીએ. જૈત કૃતિએતે અંગે પણ આ હકીકત અંશતઃ જોવાય છે. આથી જૈત સાહિત્યના ઇતિડાસ આલેખનારને મુશ્કેલી નડે છે. “ અનામિક સાહિત્યના ઇતિડાસ અંગ્રેજીમાં તૈયાર કરતી વેળા મારે આવી કેટલીક મુશ્કેલીએમાંથી માગ કાઢવે પાડ્યો છે. ઉદાહરણાર્થે ઉદાહરણાથે હું અહીં જીસમાસને નિર્દેશ કરું છું. . નામ ‘ છત્રસમાસ ’ એવું નામ એની પ્રથમ ગાથામાં સૂચવાયું છે. વિશેષમાં ૨૮૫મી ગાથા પણ એ જ નામ સૂચવે છે. આ ઉપરાંત આ કૃતિની વૃત્તિમાં ‘મલધારી' હેમચન્દ્રસૂરિએ આ જ નામ પ્રારંભમાં આપ્યું છે. વળી એમણે આ કૃતિને ‘પ્રકરણ ' પણ કહી છે. આને લક્ષ્યમાં લેતાં આ કૃતિનાં એ નામ ગણાવાય : (૧) જીવસમાસ અને (૨) જીસમાસપગલું. - પરિમાણ અને વિષય — આ કૃતિની પ્રકાશિત આવૃત્તિમાં ૨૮૬ ગાથા પછી એક પ્રક્ષિપ્ત ગાથા છે. એને ગણતાં આ કૃતિમાં ૨૮૭ ગામ થાય છે. આની રચના જઈશુ મરટ્ટી જૈન માહારાષ્ટ્રી) ભાષામાં કરાઇ છે. એના વિષય મુખ્યતયા ચૌદ ગુણસ્થાના છે. આ વિષયને અ ંગેની કેટલીક કૃતિઓના તેમ જ ગુગુસ્થાનના પર્યાયના ઉલ્લેખ મે. “આગમેદ્ધાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy