SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય કામ વર્ગણ સંસારી આત્મા પ્રહણ કરે ત્યારે તેને કેટકેટલે ભાગ સતામાં રહેલાં કર્મોને મળે એ બાબત આઠમા લેખમાં વિચારાઈ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયે હાનિકારક છે. એ બાબત કોઈ કદરમાં કટ્ટર નાસ્તિક પણ ના પાડે તેમ નથી. એની જટિલ જંજીરમાંથી છૂટવું અને એમાં ફરીથી ન સપડાવું આવશ્યક હેઈ એનું યત્કિંચિત્ સ્વરૂપ નવમા લેખમાં આલેખાયું છે. કર્મસિદ્ધાત સુગમતાથી અને યથાર્થ રીતે સમજાય તે માટે જે જાતજાતનાં ઉદાહરણે આ વિષયના ગ્રન્થમાં અપાય છે તેમાંથી અંગુલીનિ શરૂપે આના પછીના ત્રણ લેખો (૧૦-૧૨ ) છે. એ દારા બલ્પના ચાર પ્રકારે અંગે મોદક તથા યાનદ્ધિ નિદ્રા પર મસ, મોદક, દન્તલ, કુંભાર અને વડની શાખા એમ પાંચ ઉદાહરણે તેમ જ લેશ્યાને અંગે જાંબુનું વૃક્ષ અને ગ્રામઘાતક એ બે ઉદાહરણો અપાયાં છે. દ્વિતીય વર્ગના નવ લેખ એટલે વેતાંબરના તેમ જ દિગંબરોના કર્મસિદ્ધાન્તને અંગેના મનનીય ગ્રન્થને સંક્ષિપ્ત પરિચય. આ વર્ગમાં વેતાંબરોના પાંચ ગ્રાની અને દિગંબરોના એમના મતે આગમતુલ્ય ગણુતા બે ગ્રન્થની રૂપરેખા આલેખાઈ છે. આ તે એક દિશાસૂચનરૂપ છે કેમકે કર્મસિદ્ધાન્તના નિરૂપણથે પુષ્કળ પ્રત્યે ભિન્ન ભિન્ન ભાષામાં રચાયા છે. આની વિગતવાર વિચારણા મેં કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામને મારા પુસ્તકમાં કરી છે. આ પુસ્તકના આધારે મુનિશ્રી મિત્રાનન્દવિજયજીએ સંકલિત કરેલી પુસ્તિકા નામે “કસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” આની ટૂંકમાં નોંધ કરાવે છે. મ રાશિ વૃત્ દરિદાર ( મા. ૪ )માં પૃ ૧૪પ૩૨૪માં “આમ ” નામનું જે લખાણ પ્રસિદ્ધ કરાયું છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy