SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા વિક પ્ર. ૧૯ : સંસારી જીવ ક્યાં રહેલી અને કેવી કાર્માણ વગેણ ગ્રહણ કરે છે? ઉત્તર : જૈન દર્શન પ્રમાણે સંસારી જીવ જ્યાં રહ્યો હોયઆકાશના જેટલા પ્રદેશનું એને અવગાહન કર્યું હોય ત્યાં જ તેમાં જ જે કાશ્મણ વર્ગણુઓ હોય તેનો જ અને તેમાં પણ જે કામણ વગણુઓ ગતિમાં ન હોય પરંતુ સ્થિર રહેલી હોય તેનું જ ગ્રહણ કરી શકે. પ્ર. ૨૦ : કર્મ ભગવાઈ રહે–એ ભેગવનારથી છૂટું પડે પછી શું એ પાછું કાર્મણ વર્ગણારૂપે જ બની જાય છે કે કેમ? ઉત્તર : કર્મ ભેગવાઈ રહે એટલે કે એના ભેગવનારથી છૂટું પડી જાય–ખરી જાય–અલગ થઈ જાય ત્યારે એ પુદ્ગલના પરમાણુરૂપે કે એની વિવિધ વર્ગણાઓ પૈકી કોઈકના સ્કંધરૂપે બની જાય એટલે એ કામણ વર્ગણ રૂપે જ બને એવો કોઈ નિયમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એ કામણ વર્ગણું જ બની ચે જાય અને ન પણ બને પરંતુ પુગલ મટીને અન્ય કોઈ પદાર્થરૂપ તે ન જ બને. પ્ર. ૨૧ : જે સમયે સંસારી જીવ કર્મ બાંધે તે જ સમયે એ જીવને અન્ય કર્મને ભેગવટ–ઉદય વગેરે હોય? ઉત્તર : સંસારી જીવ પ્રતિસમય કઈને કઈ કર્મ બાંધ્યા જ કરે છે અને સાથે સાથે ઉદયમાં આવેલા કર્મને ભગવતે રહે છે. વળી એક કર્મ બાંધતે હોય ત્યારે આ ભેગવટા ઉપરાંતની બીજી પણ અન્ય કર્મ કે કર્મોને લગતી કેટલીક Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy