SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકાન્ત : રૂપરની અને પ્રોઢ પ્રજે ક્રિયાઓ એ કરતે હોય છે. જેમકે નિષેક. “નિક એટલે ઉદયમાં આવનારાં કર્મની અમુક રીતે ગંઠવણ. પ્ર. ૨૨ સંસારી જીવ કર્મ બાંધે એટલે શું તરતજ – એક સમયના પણ વિલંબ વિના એને ભેગવટ–ઉદય શરૂ થાય છે કે અમુક વખત વીત્યા બાદ? ઉત્તર ઃ સંસારી જીવ કર્મ બાંધે તે જ વખતે એ ક્યારે ઉદયમાં આવશે તે અત્ એને સ્થિતિકાળ નક્કી થઈ જાય છે. એ સમય આવ્યા પહેલાં એ સામાન્ય રીતે ઉદયમાં આવી ન શકે. ઉદીરણ દ્વારા પણ એનું ફળ તરત જ ભેગવવું પડે તેમ થઈ શકતું નથી દરેક કર્મ માટે અબાધાકાળ જૈન દર્શનમાં દર્શાવી છે. “અબાધાકાળ એટલે બંધ અને ઉદય વચ્ચેની મુદત. આ મુદતની–અંતરાળ કાળની જઘન્ય એટલે ઓછામાં ઓછી અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે સીમા જૈન દર્શન પ્રમાણે નક્કી છે. જઘન્ય સ્થિતિમાં ફેરફાર શક્ય નથી જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિની વાત જુદી છે કેમકે ઉદીરણ દ્વારા એ ઓછી કરવાની શક્યતા રહેલી છે ઝાડ પતા વેંત એ તરત જ ફળ આપે નહિ-તેમ કર્મ બ ધતાની સાથમાં જ તેનું ફળ ભેગવવાનું બને નહિ. શેડો પણ વખત વીતવે જ જોઈએ. પ્ર ૨૩ : જે કાલાંતરે ઉદય થતું હોય તે વચગાળાના સમયમાં એ કર્મને બાંધનાર નિશ્ચન્ટ રહે છે કે એક યા બીજા જાતની પ્રવૃત્તિ કરે છે? ઉત્તર : કર્મ બાંધનાર એ બાંધ્યા બાદ એ કર્મ પરત્વે નિશ્ચ–નિષ્ક્રિય રહેતું નથી. એ કર્મનાં દલિજેને અમુક રીતે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy