SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૭૯ સાથી પ્રથમ તે એ 'સજ્વલન' લાભને ત્રણ વિભાગમાં તે વિભક્ત કરે છે. પછી એના પહેલા એ વિભાગેાને સમકાલે એ દ્રુમાવે છે. પછી ત્રીજા વિભાગના સંચેય ખંડ કરી એને એક પછી એક દખાવે છે. આ સભ્યેય ખંડને ‘કિટ્ટી’કહે છે, એ પૈકી છેલ્લી કિટ્ટીના સભ્યેય ટુકડા કરી એ પ્રત્યેકને સમયે સમયે એ દબાવે છે. આમ કરવાથી એ ' સૂક્ષ્મ-સ'પરાય ’ નામના દસમા ગુણુસ્થાને આરૂઢ થાય છે. ‘સ’વલન' લેાભના છેલ્લે સૂક્ષ્મ અંશ એ દબાવી રહે એટલે ‘ઉપશાંત-માઠુ’ નામના અગિયારમા ગુસ્થાને આરૂઢ થાય છે. આ ઉપશમ-શ્રેણનું છેલ્લું પગથયું છે એટલે એનાથી એ આગળ વધી શકે નહિ કેમકે અહી આ નિસરણી પૂરી થાય છે. પતન- ૧૧મા ગુરુસ્થાનમાં વધારેમાં વધારે આંતર્મુહૂત સુધી જ ટકાય. ત્યાર બાદ તા પતન જ થાય. આ પતન યાને પ્રતિપાત એ કારણથી થાય છે: (૧ ભવ-ક્ષય યાને આયુષ્યની સમાપ્તિ થઇ જવાથી અને (૬) અદ્ધા-ક્ષય યાને ૧૧મા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ કાલમર્યાદાના અંત આવવાથી. જો ૧૧મા ગુણસ્થાનમાં રહ્યો છતે। આયુષ્ય પૂર્ણ થાય ત એ ‘અનુત્તર’ વિમાનવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય પરંતુ આત્માન્નતિની અપેક્ષાએ તેા એ વ્યક્તિ છેક ચાથા ગુણસ્થાન સુધી નીચે ઊતરી જાય કેમકે આ દેવગતિમાં ચોથું જ ગુણસ્થાન છે. જો ૧૧મા ગુણસ્થાનમાં મરણુ ન થાય તે એ ૧૧મા શુક્રુસ્થાનના કાળ પૂરા થતાં જે ક્રમે એક પછી એક ચડતી અનુભવી હતી તેનાથી ક્રમે ક્રમે એ પડવા માંડે એટલે કે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy