SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૨૭ એ કેવલ-જ્ઞાનાવરણને જ ભાગે જાય છે જ્યારે બાકી જે એનાથી વધારે દેશઘાતી રસથી યુક્ત દ્રવ્ય રહ્યું તે બાકીની ચાર દેશઘાતિની પ્રકૃતિએને ન્યૂનાધિક પ્રમાણમાં મળે છે. દર્શનાવરણ કર્મની નવ ઉત્તર-પ્રકૃતિઓ છે. તેમાં કેવલદર્શનાવરણ અને પાંચ પ્રકારની નિદ્રા એ છ પ્રકૃતિએ સર્વવાતિની છે જ્યારે બાકીની ત્રણ દેશઘાતિની છે. “દર્શનાવરણ કર્મના ફાળે જે દ્રવ્ય આવે છે–જે “દર્શનાવરણ કર્મરૂપે પરિણમે છે તેને અનંતમે ભાગ છ સર્વઘાતિની ઉત્તર પ્રવૃતિઓને મળે છે જ્યારે અવશિષ્ટ ભાગ ત્રણ દેશઘાતિની પ્રવૃતિઓમાં એ છેવત્તે અંશે વહેંચાઈ જાય છે વેદનીય કર્મની બે ઉત્તર-પ્રકૃતિઓ છે પણ એ બંને પરસ્પર વિરોધી છે એટલે સમકાળે બંને બ ધાતી નથી કિન્તુ ગમે તે એક જ બંધાય છે. આથી “વેદનીય કર્મને મળેલ હિસે એ બંધાતી એક જ ઉત્તર-પ્રકૃતિને સશે મળે છે. મેહનીય કર્મને ફાળે જે દ્રવ્ય આવે છે તેને અનંત ભાગ સર્વઘાતી રસથી યુક્ત છે અને બાકીને તે દેશઘાતી રસથી યુક્ત છે.સર્વઘાતી રસવાળે ભાગ દર્શન–મેહનીય અને ચારિત્રમેહનીય એ બંનેને મળે છે. દર્શન–મેહનીય પ્રકૃતિના સમ્યકત્વ, મિથ્યાતત્વ અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે ખરા છતાં એને તમામ હિસ્સ મિથ્યાત્વને જ મળે છે જ્યારે ચારિત્ર-મેહનીયન હિસ્સે ચાર “સંજવલન કષાયને છોડીને બાકીના બાર કષામાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેચાઈ જાય છે. મેહનીય કર્મને જે દેશવાતી રસથી યુક્ત દ્રવ્ય મળ્યું હોય છે તે સંજવલનરૂપ કષાય-એહનીય અને ને-કષાય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy