SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ --૧૨૬ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્ય ! ઉત્તર-પ્રકૃતિના હિસ્સા—કમ દક્ષિકના જે જે હિરસેા મૂત્ર-પ્રકૃતિએને મળે છે તે તા એની ઉત્તર-પ્રકૃતિએને ફાળે જાય છે કેમકે ઉત્તર પ્રકૃતિએને ખાજુ પર રાખતાં મૂત્ર-પ્રકૃતિએનું સ્વત ંત્ર અસ્તિત્વ જ કયાં છે ? જે ઉત્તર-પ્રકૃતિએ! કમલિકના ગ્રજીના સમયે બંધાતી હાય તેને જ હિસ્સે મળે છે પરંતુ જે 'ધાતી નથી એને કશે હિસ્સે મળો નથી કેમકે હિસ્સે મળવે એનું જ નામ ‘ બંધ ’ છે અને હિસ્સા ન મળવે એનું નામ ‘અત્રધ’ છે. આઠ મૂત્ર-પ્રકૃતિએના એ વ છે : (૧) ઘાતિ–કમ અને અઘાતિ ક. ઘાતિ-કર્મની ઉત્તર-પ્રકૃતિએના એ પેટાવ છે : (૧) સઘતિની અને (૨) દેશાતિની ઘાતિ-કર્માને ફાળે જે કલિક આવે છે તે સર્વધાતિની તેમ જ દેશઘાતિની એવી ઉત્તર પ્રકૃતિએમાં વહેંચાઇ જાય છે. આઠે મૂત્ર-પ્રકૃતિએ પૈકી પ્રત્યેક પ્રકૃતિમાં જે સ્નિગ્ધર પરમાણુએ છે તે ચેડા છે. તે પાતપેતાની મૂત્ર-પ્રકૃતિના પરમાણુની સંખ્યાના અનતમા ભાગે છે. એ સ્નિગ્ધતર પરમાણુ એ જ સબ્રાતિની પ્રકૃતિને માટે ચેગ્ય છે. સધાતી રસથી યુક્ત એ અનતમ ભાગ બાજુ પર રખાતાં અશિષ્ટ રહેલાં લિકે જે દેશઘાતી રસથી યુક્ત છે તે તે સમયે બંધાતી પ્રકૃતિએમાં વહેંચાઈ જાય છે. ‘જ્ઞાનાવરણુ’ કમની પાંચ ઉત્તર-પ્રકૃતિએ છે. તેમાં કેટલજ્ઞાનાવરણુ એ એક જ સત્રક્રાતિની પ્રકૃતિ છે. જ્યારે બાકીની ચાર તા દેશધાતિની છે. જે કર્મ-ક્રેલિક જ્ઞાનાવરણને ભાગે આવે છે એને મન તમે! ભાગ સર્વઘાતી રસથી યુક્ત છે એટલે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy