SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ 9 સા નિ , 2 2 2 મોહનીય એ બંને દેશઘાતિની ઉત્તર-પ્રકૃતિઓને મળે છે. સંક્વલન-કષાય” મેહનીયને હિસ્સે સંજવલન-કેપ ઈત્યાદિ ચારેમાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેંચાઈ જાય છે. ને-કષાયમહનીયના હિસ્સાના પાંચ ભાગ પડાય છે. એક ભાગ ત્રણ વેદમાંથી એ સમયે બંધાતા એક વેદન, હાસ્ય અને રતિ એ ચગલ તથા શેક અને અરતિ એ અન્ય યુગલ એમ જે બે યુગલે છે તે પૈકી એ સમયે બંધાતા એક યુગલને–એ બે પ્રકૃતિઓને તેમજ ભય અને જુગુપ્સા એમ પાંચ દેશવાતિની ઉત્તર-પ્રવૃતિઓને મળે છે કેમકે અન્ય પ્રકૃતિના બંધનો અભાવ છે. કહેવાની મતલબ એ છે કે એકીસાથે એક જ વેદ બંધાય છે. એવી રીતે હાસ્ય અને રતિને બંધ થતું હોય તો એની પ્રતિપક્ષિણરૂપ શેક અને અતિ એ બે ઉત્તર-પ્રકૃતિઓને બંધ હેતે નથી. નામ કમને ફાળે આવેલું દ્રવ્ય નીચે મુજબની ઉત્તરપ્રકતિઓમાંથી જે એક સમયમાં બંધાય છે તેમાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેંચાઈ જાય છે – ( ૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, () બંધન, (૫) સંવતન, (૬) સંહનન, (૭) સંસ્થાન, (૮) અંગોપાંગ, (૯) આનપૂવી, (૧૦) ગધ, (૧૧) વર્ણ, (૧૨ રસ, (૧૩) સ્પર્શ, (૧૪) અગુરુલઘુ, (૧૫) પરાઘાત, (૧૬) ઉપઘાત, (૧૭) ઉચ્છવાસ, ૧૮) નિર્માણ, (૧ તીર્થકર, (૨૦) આત૫, (૨૧) ઉદ્યોત, (૨૨) વિહાગતિ, (૨૩-૩૨) ત્રસદશક અને (૩૩-૪૨) સ્થાવર-દશક, વણ–ચતુષ્કમાં વહેચણી– વર્ણ, રસ, ગંધ અને સ્પર્શને કાળે જેટલું જેટલું દ્રવ્ય આવે છે તે તે દ્રવ્ય વર્ષના પાંચ, રસના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy