SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ પ્રોઢ ગ્રન્થ તેમ જ પ્રસ્તુત અનુવાદને અંગે બે બેલ એમ વિવિધ બાબતે અપાઈ છે. આ પૈકી કેટલીક વિગતેની આચના આ લેખમાં આગળ ઉપર કરાશે. ' નામકરણ અને એની સાન્યતા–પંચસંગહના કર્તાચદ્રષિએ આદ્ય ગાથામાં આ કૃતિનું નામ પંચસંગહ આપ્યું છે. અંતિમ ગાથામાં અને એમણે “પગરણ” ( સં. પ્રકરણ ) કહેલું છે આની “સ્વપજ્ઞ વૃત્તિના અંતમાં આને “શાસ્ત્ર તરીકે ઉલ્લેખ છે. આ ઉપરથી આ કૃતિને આપણે પંચમંગાપગરણ અથવા પંચસંગ્રહશાસ્ત્ર એ નામે ઓળખાવી શકીએ. - પંચસંગહ નામ જ સૂચવે છે કે એ પાંચના સંગ્રરૂપ હશે અને વાત પણ તેમ જ છે એટલું જ નહિ પણ આની બીજી ગાથામાં આ નામની સાન્થથતા – યથાર્થતા દર્શાવતાં ગ્રન્થકારે જાતે કહ્યું છે કે આમાં સયગ ઈત્યાદિ પાંચ ગ્રંથને સંક્ષેપ ( સમાવેશ ) કરાવે છે એથી આ નામ છે અથવા આમાં પાંચ દાર તે દ્વાર ) છે એથી આ નામ છે. આ પાંચ ગ્રંથ કયા તે વિષે “પજ્ઞ વૃત્તિમાં નિર્દેશ નથી. ફક્ત શતક (પા. સયા ) એટલું એક જ નામ અપાયું છે. બાકીનાં નામ માટે તે અત્યારે તે મલયગિરિસૂરિન ટીકાને જ આશ્રય લેવું પડે તેમ છે આ સૂરિએ નીચે મુજબ પાંચ ગ્રંથે ગણાવ્યા છે :– ( ૧ ) શતક, (૨) સખતિકા, ( ૩ ) કષાયપ્રાભૂત, (૪) સત્કમેન ( ગુ. સત્કર્મ ) અને ( ૫ ) કર્મપ્રતિ, પાંચ દાર ( દ્વાર)-પાંચ દાર કયાં એ વાત ગ્રંથકારે ત્રીજા માથામાં નિર્દેશી છે. એ ઉપરથી ( ૧ ) વેગ અને ઉપયોગની Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy