SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો માર્ગણ, ( ૨ ) બંધક, ( ૩ ) બદ્ધવ્ય, (૪) બંધના હેતુઓ અને (૫) બંધના પ્રકારે એમ પાંચ દાર છે એમ જાણી શકાય છે. ભાષા, પરિમાણ, વિષય ઇત્યાદિ – પંચસંગહની રચના જઈણ મહટ્ટી (જેન માહારાષ્ટ્રી ) ભાષામાં પદ્યમાં કરાઈ છે. એમાં એકંદર ૯૩ ગાથા છે. પ્રારંભમાં વીર જિનેશ્વરને પ્રણામ કરાવે છે. “પ” વૃત્તિવાળી આવૃત્તિ પ્રમાણે પહેલું ગોપગ-માર્ગ દ્વાર ૩૩મી ગાથાએ પૂર્ણ થાય છે. બીજું દ્વાર ૩૪મી ગાથાથી ( પત્ર ૧૩ ) શરૂ કરાઈ ૧૧૮મી ગાથાએ ( પત્ર ૩૩ ) પૂર્ણ કરાયું છે. આ પૈકી ૧૧૭મી ગાથાની પજ્ઞ વૃત્તિ ( પત્ર ૩૨આ-૩૩ માં અવતરણરૂપે દસ પાઈય પદ્યો છે. ત્રીજા દ્વારને પ્રારંભ ૧૧લ્મી ગાથાથી કરાવે છે. એને લગતી લક્ષ્મી ગાથા પછીને કમાંક પર, ૫૩ એમ આ દ્વારની છેલી ગાથાને ક્રમાંક ૬૭ને અપાયે છે. આનું કારણ શું છે એ વાત બાજુ ઉપર રાખતાં અને ચાલુ અંક પ્રમાણે વિચારતાં એમ કહી શકાય કે ગા. ૧૧૯-૧૮૫ પૂરતું ત્રીજું દ્વાર છે. ચેથા દ્વારમાં ૧-૨૩ ગાથા છે અને પાંવમાં દ્વારમાં ૧-૮૫ ગાથા છે. આમ પાંચ દ્વારમાં અનુક્રમે ૩૩, ૮૫, ૬૭, ૨૭ અને ૧૮૫ ગાથા છે એટલે કુલ્લે ૩૦ ગાથા છે. પત્ર ૧૦૯આથી “કર્મ-પ્રકૃતિ' નામને અધિકાર શરૂ કરાવે છે. એની આદ્ય ગાથામાં કુતરાને પ્રણામ અને બંધન ૧. જૈન આત્માનંદ સભાવાળી આવૃત્તિમાં ૩૪, ૮૪, ૬૧, ૨૨ મે ૧૮૫ ગાયા ( એ કંદર ૨૯ )ગાથા છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy