SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ગુણસ્થાને રહેલે જીવ રાગ અને દ્વેષને હલે કંઈક શમી ગયે હોય એવે વખતે પ્રબળ પુરુષાર્થ કરે તે પ્રથમ પાન ઉપરથી જાણે ઠેકડે ન માર્યો હોય તેમ ચેાથે સંપાને–“અવિરત સમ્યગદષ્ટિ નામના એથે ગુણસ્થાને જઈ ચડે. આ ગુણસ્થાન એટલે દેવાદિ વિષેની સાચી પ્રતીતિ–યથાર્થ સમજણુ–સમુચિત રુચિ. સ્પષ્ટ શબ્દમાં કહું તે ચોથે ગુણસ્થાને આરૂઢ થયેલે જીવ “સાચા દેવ તે વીતરાગ જ હોય, સદ્દગુરુ તે કંચન અને કામિનીના સર્વથા ત્યાગી જ હોય અને સુધર્મ તે અહિંસામય જ હોય’ એ પ્રકારના મંતવ્યમાં મક્કમ હોય. આ મંતવ્ય સદા ટકાવી રાખવું સહેલું નથી કેમકે રાગ અને દ્વેષનું જેર પાછું જામે તે આ પગથિયાથી નીચે ઊતરવાનું થાય અને કેટલીક વાર તે તે પણ એક પહેલા પગથિયા સુધી ગબડી પડાય. ચેથા ગુણસ્થાને પડવા માંડેલે જીવ ત્રીજા ગુણસ્થાને આવે આ ગુણસ્થાન એટલે સાચી અને વિકૃત શ્રદ્ધાનું મિશ્રણ, આ ગુણસ્થાનમાં છવ વધારેમાં વધારે અંતમુહુર્ત સુધી જ રહી શકે. પછી કાં તે એ ઉપર ચડે એટલે થે જાય; કાં તે પડતે પડતે બીજે થઈ પહેલે આવે. બીજું પગથિયું એટલે ચોથા પગથિયે સાચી શ્રદ્ધા થવાથી જે આનંદ આત્માએ અનુભવ્યું હતું–જે એક પ્રકારની નિર્મળ દશાને અપૂર્વ લાભ મેળવ્યું હતું તેના કંઈક આસ્વાદ પૂરતે અનુભવ જેમકે ૧ નવ સમયથી માંડીને ૪૮ મિનિટમાં એક સમય હેવ ત્યાં સુધી કાળ “અંતર્મુહૂર્ત કહેવાય છે. કાળને ચૂમમાં સુક્ષ્મ-સર્વથા અવિભાજ્ય અંશ તે “સમય” છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy