SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા એટલું જ નહિ, પણ એ જાણવાની ઉત્કંઠા ચે થતી નથી. જૈન માન્યતા મુજબ અનંત કાળથી સંસારમાં રખડતા જીવને એક જ પુદ્ગલ-પરાવત જેટલેા સમય ( જો કે એ પણ અગણિત વ જેટલા છે) ખાકી રહે ત્યારે જ ધમ જાણવાની વૃત્તિ થાય. ત્યાર બાદ આગળ જતાં એ સાચા દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપ પરત્વે ખાટા અભિનિવેશ સેવે. જેનામાં દેવત્વ ન હોય તેને ‘દેવ' માનવા જેવી વિપરીત ભાવનાથી—મિથ્યાત્રથી વ્યાપ્ત અને, આ ભાવના અણુજાણપણે સેવાતી ઊંધી ભાવના કરતાં ચડિયાતી છે કેમકે અહીં ફક્ત ક્રિશાન ફેર છે. દિશા પલટાય તેા ખેડા પાર થાય એવું આનું જોર છે. જૈન પરિભાષામાં કહેવું હોય તે અવ્યક્ત મિથ્યાત્વ કરતાં વ્યક્ત મિથ્યાત્વની દશા વધારે સારી છે. ૬× સાચી દિશા સૂઝે એવી પરિસ્થિતિની ઉષા પ્રગટે તે પૂર્વે દાન દેવું, પરાપકાર કરવા, કાઈને નાહક દુઃખ ન દેવું, ન્યાયપૂર્વક ધન કમાવું ઈત્યાદિ સદ્ગુણો પૈકી એક યા અનેકના પ્રાદુર્ભાવ થાય. આ દશા તે ‘માર્ગાનુસારપણું' ગણાય છે. એ સમયે પણ વ્યક્ત મિથ્યાત્વ પણ હાઇ શકે પણ એ મિથ્યાત્વ જાણે પેતાનું પોત પ્રકાશવામાં કઇંક પાછી પાની કરે તેવું હાય છે. અવ્યક્ત મિથ્યાત્વની દશામાંથી વ્યક્ત મિથ્યાત્વની દશા પ્રાપ્ત થવી એ પણ જેવી તેવી આત્માન્નતિ નથી કેમકે સૂક્ષ્મ નિગેાદના જીવેાથી માંડીને તે ચતુરિન્દ્રિય સુધીના——સમૂમિ પંચેન્દ્રિય પ્રાણીઓ તે બિચારાં અવ્યક્ત મિથ્યાત્વરૂપ ઘાર અંધારામાં અથડાય છે. આને લઈને તા વ્યક્ત મિથ્યાત્વની દશાને જૈન દર્શનમાં આત્માન્નતિનું પ્રથમ પગથિયું ગણ્યું છે. એને પ્રથમ ગુણસ્થાન’ એવું ગૌરવપૂર્ણ નામ અપાયું છે. આ પ્રથમ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy