SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ [ 1 ]. કર્મસિદ્ધાન્ત અંગેની પ્રશ્નાવલીએ દરેક દર્શનને પિતાપિતાના સિદ્ધાન્ત હોય છે. જૈન દર્શન માટે પણ તેમ જ છે. એના વિવિધ સિદ્ધાન્તમાંને એક તે કર્મસિદ્ધાન્ત” છે. આમ હેઈ કેટલાક જૈને તેમ જ અજેને પણ એ સિદ્ધાન્ત જાણવા ઉત્સુક હોય છે. તેઓ જાતજાતના પ્રશ્નો પૂછે છે. આમ પ્રશ્નોની પરંપરા સર્જાય છે. કર્મસિદ્ધાન્તના લેખકને પણ પિતાના ગ્રંથમાં કર્મસિદ્ધાન્તના નિરૂપણાર્થે અમુક અમુક પ્રશ્નના ઉત્તરો આપવાના હોય છે. આ પરિસ્થિતિમાં કર્મસિદ્ધાન્તને અંગે કેટલીક પ્રશ્નાવલીઓ ઉદ્દભવી છે. અહીં હું આવી ત્રણની નેંધ લઉં છું. આ પૈકી એક મેં કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય નામના મારા પુસ્તકમાં પૃ. ૧૭૧-૧૭૪માં આપી છે. એ દ્વારા મેં ૪૧ પ્રશ્નો રજૂ કર્યા છે. આ પૂર્વે બે મહત્વની પ્રશ્નાવલીએ જાઈ છે. પહેલી પ્રશ્નાવલી કર્મવિપાક અર્થાત કર્મપ્રન્થ (પ્રથમ ભાગ )ની હિન્દી પ્રસ્તાવના (પુ. ૩૭–૩૮ )માં પં. સુખલાલ સંઘવીએ આપી છે. આ પુસ્તક - ૧, આ પુસ્તકના પૃ. ૧૧ માં મેં એક પ્રશ્નાવલીનો ઉલલેખ કર્યો છે. એમાં ૧૫ પ્રશ્નોને સ્થાન અપાયું છે. ૨. આ પ્રશ્નો અને એના ઉત્તરા લેખ અપાયા છે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy