SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થા ૨૧૩ 3 સયગ એ શિવશસુકૃિત અન્ધસયમ જ હશે. જો એમ હાય તા કમ્મપડિમાં મધનકરણની ગા. ૧૦૨માં આના ઉલ્લેખ છે. આ અન્ધસયગના પાંચસ ગહમાં કેવી રીતે સ ંગ્રહ કરાયે છે એ પશુ દાખલાદલીલપૂર્વક કાઇએ વિચાર્યું હોય એમ જણાતું નથી. આમ છતાં સયમ, કમ્મપડિ અને સિત્તાિ પ્રસ્તુત ગ્રંથમાં કાઇ ને કંઇ રીતે સમાવેશ કરાયા છે. એમ માની લઈએ તે પણ સત્કન્ અને કસાયપાહુડ એ નામની કોઇ શ્વેતાંબરીય જ કૃતિ આજે ઉપલબ્ધ નથી તે। પછી એના સમાવેશ કેમ થયા છે એ વિષે તે શું કહેવું? ડભાઇની આવૃત્તિના પત્ર ૧૧૬માં ‘સર્કન્' નામના ગ્રન્થના ઉલ્લેખ છે અને એમાંની એક ગાથાને અશ નીચે મુજબ અવતરણરૂપે અપાયે છેઃ— निद्दादुगरस उदओ खीण ( ग ) खवगे परिचज. " આ જ અંશ પત્ર ૨૨૭માં પણ અપાચે છે અને એના મૂળ તરીકે ‘સત્કન' ગ્રંથના ઉલ્લેખ છે. t આ ખતે માબત મલયગિરિસૂરિષ્કૃત ટીકામાં છે એટલે એમની સાથે ‘સત્કમન” નામના ગ્રંથ કે એની આ પંક્તિ રજૂ કરનારી કેાઈ કૃતિ હોવી જોઇએ. દિગમ્બર આચાય પુષ્પદન્ત અને ભૂતબલિએ જે છડાગમ રચ્ચેા છે .એને જિનરત્નકાશ (વિ ૧, પૃ. ૪૧૧)માં સત્કમપ્રભૃત્ત ગૃહ્યો છે. દિગ ંબર આચાય ગુણુધરે કસાયપાહુડ (કષાયપ્રાભૃત) રચ્યુ' છે અને એ મજે મળે છે. આ દિગબર આચાર્ચીના સમય પરત્વે મતભેદ જોવાય છે. } k સવાર: મેપ્રથાઃ” નામથી Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy