SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ a૫૪ કર્મસિદ્ધાન્તઃ રૂચ રેખા અને પ્રૌઢ ગ્રન્થ પ્રસિદ્ધ થયેલી આવૃત્તિના અંતમાં 9 ર૦માં ગુણધરને સમય અનુમાને વિક્રમની પમી સદી” અને પુષ્પદંત–ભૂતબલિને સમય “અનુમાને વિક્રમની ૪-૫મી સદી” દર્શાવાયેલ છે. - બંને સંપ્રદાયમાં દાર્શનિક બાબતે પર વિશેષ ભિન્નતા નથી અને એક બીજાની કૃતિઓને પણ ઉપયોગ કર્યો છે. કેટલીક દિગંબરીય કૃતિનાં નામ વેતાંબરીય કૃતિના અનુકરણરૂપે જાયાં છે તેમ જ સિદ્ધપાહુડ એ નામની શ્વેતાંબરીય કૃતિ તે આજે પણ મેજુદ છે. આ વિવિધ બાબતને લક્ષ્યમાં લેતાં સત્કર્મન અને કસાયપાહુડ એ દિગંબરીય જ કૃતિને પંચસંગહના પ્રણેતાએ ઉપયોગ કર્યો હોય એ વાત ભાગ્યે જ સંભવી શકે. મલયગિરિસૂરિએ ૧૮૦૦૦ કલેકપ્રમાણુક ટકામાં કસાયપાહુડ સિવાયના ચારે ગ્રંથને સાક્ષી તરીકે ઉલ્લેખ છે. એ ઉપરથી એમ અનુ મનાય છે કે આ કસાયપાહુડ આ સૂરિના પણ જોવામાં આવ્યું નહિ હોય. ખંભાતના શાંતિનાથના ભંડારમાં વા( ? )મદેવની ૨૫૦૦ કપ્રમાણુક દીપક નામની પંચસંગહ ઉપર વૃતિ હોવાની નોંધ મળે છે. વિશેષમાં એ વિક્રમની બારમી સદીની કૃતિ હેવાનું મનાય છે. આ વૃત્તિ પુણ્યવિજયજીએ જોઈ નથી તેમ છતાં “આમુખ” ( પૃ. ૫ )માં એમણે કહ્યું છે કે પજ્ઞ ટીકા અને મલયગિરિકૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાઓને અનુસરીને જ એ સંક્ષિપ્ત કૃતિ બની હશે.” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy