SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોઢ ગ્રખ્યા શ્યપ મેં દીપકનાં દર્શન કર્યા નથી છતાં એના રચનાસમય વિષે ઉલલેખ વિચારતાં આ દીપક ઉપલબ્ધ હોય તે તેનું સમુચિત રીતે પ્રકાશન થવું ઘટે એવું મારું નમ્ર મંતવ્ય છે. વળી એમાં જે જે ગ્રંથની સાક્ષી હોય તે તે ગ્રંથને નિર્દેશ થવે ઘટે. આ દીપક સંક્ષિપ્ત હેવા છતાં એમાં કસાયપાહુડને ઉલેખ કદાચ મળી પણ આવે. વિવરણે- ઉપર જે ત્રણ ટકાએ ગણાવાઈ છે. એ ઉપરાંત કઈ પ્રાચીન વિવરણ હોય એમ જણાતું નથી. પ્રણેતા-પંચસંગહના પ્રણેતાએ અંતિમ ગાથામાં પિતાનું નામ ચંદરિસિ ( સં. ચન્દ્રર્ષિ ) એમ જણાવ્યું છે. આના 'ઉપરની “પણ” તરીકે ઓળખાવાતી ટીકામાં આ શાસ પાશ્વષિની ચરણસેવાથી કરાયું એ ઉલેખ છે જે આ ટીકા પ જ હોય છે કે જે બાબત શંકા ઉઠાવવાનું કઈ કારણ જણાતું નથી ) તે આ ચન્દ્રષિ પાર્શ્વર્ષિના સેવક છે અને સંભવ છે કે એ એમના ખુદ શિષ્ય પણ હેય. પણ પ્રકામાં તેમ જ મલયગિરિસૂરિકૃત ટીકામાં ચર્ષિની “મહત્તર” નામની પદવી વિષે ઉલ્લેખ નથી જે કે એમને કેટલાક મહત્તર’ ગણે છે. આથી “મહત્તર' તરીકે એમને પ્રથમ કોણે ઓળખાવ્યા એ પ્રશ્ન વિચારવું જોઈએ. ચન્દ્રર્ષિની કૃતિઓ – ચન્દ્રર્ષિની એક કૃતિ તે પંચરંગહ છે અને એ પાઈય ( પ્રાકૃત)માં છે. એમની બીજી કૃતિ તે આ ઉયરની દસ હજાર હેક જેવી સંસ્કૃત કૃતિ હેવાનું મનાય છે. સિરિ એ તે એમની કૃતિ નથી. વળી એના Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy