SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર લગભગ પંદરસે પૃષ્ઠ જેવડું પુસ્તક થઈ શકે. આ લેખ તે જાણે એની પ્રવેશિકા છે. અહીં મેં અજૈન ભારતીય દર્શનમાં નિરૂપાયેલી કર્મવિષયક હકીકત નોંધી છે પણ એમાં જે ન્યૂનતા રહેતી હોય તે તે દર્શનના કર્મ-સિદ્ધાંતના સંપૂર્ણ નિરૂપણપૂર્વક દૂર થવી ઘટે. ઋણસ્વીકાર–“આમન્નતિને કમ” નામને મારે લેખ “અખંડ આનંદ'માં છપશે એવા સમાચાર મળતાં “જીવન ધનનાં સોપાન સંબંધી જેન તેમ જ અજેન મંતવ્ય નામને લેખ લખવાની વૃત્તિ ઉભવી અને એ લેખ તૈયાર કરતી વેળા આ પ્રસ્તુત લેખ લખવાની વૃત્તિ જાગી. એવામાં દેવેદ્રસૂરિકૃત પંચમ કમ-ગ્રંથને અંગે ન્યાયતીર્થ ૫. કૈલાશચન્દ્ર હિંદીમાં લખેલી અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના યાદ આવી. એ વાંચી જતાં મને આ લેખ તૈયાર કરવાની ઉત્કંઠા વિશેષ સતેજ થઈ. આ પ્રસ્તાવના મને પ્રેરક નીવડી છે. વિશેષમાં એમાંની કેટલીક સામગ્રી જે તુલનાથે ઉપાગી હતી તે સુલભ રીતે મને એમાંથી સાંપડી છે. એને મેં અહીં ઉપગ કર્યો છે એટલે અહીં ત્રણ-વીકારરૂપે નિર્દેશ કરું છું. અંતમાં જેમ ભારતીય ૧. જુઓ કર્મમીમાંસાનું આજન, આ લેખ “જે. ધ. પ્ર.” (૫૬૭, સં. ૧ )માં છપાયે છે. ૨. આ લેખ વ. ૪, અં. ૧૨માં છપાવાયો છે. ૩. આ લેખ “જન સત્ય પ્રકાશ”માં ચાર કટકે છપાયે છે, વ. ૧૭, સં. ૧૨થી એ શરૂ થયો છે અને વ. ૧૮, અં. ૩માં પૂર્ણ શકે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy