SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થે (૧) ચાણ-ટિપ્પણ કિવા વિશેષવૃત્તિ — આ ૧૯૨૦ ગ્લેક જેવડી કૃતિ મુનિચન્દ્ર રચી છે. ૧૯૪ યતિ જ્ઞાન (૨) અજ્ઞાતક કે ટીકા આના પ્રારંભ પિત્તરપથી થાય છે. આની એક હાથપેાથી વિ. સ. ૧૨૨૨માં વખાયેલી છે. -- rr (૩) અજ્ઞાતક કે ટીકા—મની હાથપે થી જેસલમેર વગેરે સ્થળે છે. કમ્ભયડિસ ગહણીની રચના મન્ધસયગ પછી થઈ છે એટલે આ રચનામાં અન્યસયગના કયાં અને કેવે ઉપયાગ કરાયા છે તે વિચારવું જોઇએ. બ ંનેના વિષયનું સંતુલન કરાવું જોઇએ. ‘મહત્તર' ચન્દ્રષિએ પચસ ંગ રમ્યા છે. એમાં એમણે સયગ વગેરે પાંચ ગ્રંથાના ઉપયોગ કર્યાનું કહ્યું છે. એના ઉપરની સ્વપજ્ઞ મનાતી વૃત્તિમાં વગેરે'થી શું સમજવું તે દર્શાવાયું નથી. આ કાર્ય મલયગિરિસૂરિએ કયુ'' છે. એમના કથન મુજબ પાંચ ગ્રથા નીચે મુજબ છેઃ—— ( ૧ ) શતક, ( ૨ ) સપ્તતિકા, ( ૩ ) કષાયપ્રાભુત, ( ૪ ) સત્કર્મમ્ અને ( ૫ ) કર્મપ્રકૃતિ, આમ પંચસંગહુની રચનામાં કમ્મપડિસ ગહણીના ઉપયેગ કરાયા છે. તે। કઈ કઈ ગાથા મૂળ સ્વરૂપે કે અનુવાદરૂપે ૫ સંગમાં ગૂંથી લેવાઇ છે તે ઉપર ચેાન્ય પ્રકાશ પડાવા જોઈએ. પાઠાંતરે – કમ્મપડિસ ગહણીમાંથી જે જે પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ કૃતિઓમાં ( પછી એ શ્વેતાંબરીય હાય કે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy