SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ " રૂપરેખા . ૧૨૧ એ સમયે એને વિલબંધક કહે છે. એ ગ્રહણ કરેલાં કમનો દલિકે છ ભાગમાં વહેંચાઈ જાય છે. ૧૧માથી ૧૩મા સુધીનાં ગુણસ્થાનમાં કેવળ “વેદનીય’કમને જ સંસારી જીવ બંધ કરે છે એટલે એ સમયે એ એકવિધબંધક છે. એણે જે કર્મનાં હલિક ગ્રહણ કરેલાં હોય તે સમગ્રપણે વેદનીય' કમને ફાળે જાય છે. એ એક જ કમંરૂપે પરિણમે છે. મૂલ-પ્રકૃતિના હિસ્સાને કમ–અનેકવિધ વિચિત્રતાથી વિભૂષિત એક જ અધ્યવસાય વડે “અષ્ટવિશ્વબંધક' જીવ જે દલિકે ગ્રહણ કરે છે તેના આઠ પ્રકૃતિએને નીચે મુજબ હિસ્સા મળે છે – (૧) “આયુષ્ક કર્મને હિસ્સે સૌથી થોડો છે કેમકે બાકીની મૂવ-પ્રકૃતિએની સ્થિતિને હિસાબે એની સ્થિતિ અહ૫ છે. (૨) “આયુષ્ક કર્મ કરતાં “નામ કર્મ અને ગોત્ર કર્મને વધારે હિસ્સો મળે છે કેમકે “આયુષ્ક' કર્મની સ્થિતિ બહુમાં બહુ ત ૩૩ સાગરોપમની છે જ્યારે આ બને કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટી કોટી સાગરોપમની છે. આ બંને કર્મની સ્થિતિ સરખી હોવાથી બંનેને સરખે હિસ્સો મળે છે. (૩) જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે મૂલ-પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિ સરખી છે. એ ત્રીસ કેટી કેટી સાગરોપમની છે. આથી કરીને આ ત્રણે મૂલ-પ્રકૃતિને ૧. “કેટી' કહે કે “કેટિ' તે એક જ એને અર્થ એક કરોડ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy