SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૧૧૩ જે મહાનુભાવમાં લેભને અંશ પણ ઉદયમાં નથી એ તે આ ચારિત્ર કરતાં ચડિયાતું એવું “યથાખ્યાત–ચારિત્ર' યાને વિતરાગ–ચારિત્ર” પાળે છે અને એ જીવમાં ઉપર્યુક્ત દસ વર્ગો પૈકી છેલ્લા ચાર વર્ગના જીન-ઉપશાંત-મેહ, ક્ષપક, ક્ષીણ–મોહ અને જિનને સમાવેશ થાય છે. એ ચાર વર્ગના મહાનુભાવે કર્મની નિરા કરવામાં એકેકથી અસંખ્યગણું ચડિયાતા છે. સતુલન અને મૌલિકતા–આ લેખ હું હવે પૂર્ણ કરું તે પૂર્વે બે પ્રશ્ન રજૂ કરું છું : (૧) તવાર્થસૂત્રમાં જે દસ વર્ગો દર્શાવાયા છે તેને લગતે સ્પષ્ટ પાઠ કઈ મૌલિક આગમમાં છે? (૨) જે ન જ હોય તે આ તરવાર્થસૂત્ર કરતાં પ્રાચીન એવી કઈ કૃતિમાં છે? આને ઉત્તર અત્યારે તે હું એ આપું છું કે કોઈ મૌલિક આગમમાં સીધેસીધા દસ વર્ગ ગણાવાયેલા જાણતા નથી પરંતુ આને મળતે પાઠ આયાર ( સુય. ૧, અ. ૪, ઉ. ૧ )ને અંગેની નિજજત્તિમાં જોવાય છે. આ રહ્યો એ પાઠ – સમજુરી પાઘઇ લિપ કરનાર ! दसणमोहक्खवए उवसामन्ते व उवसन्ते ॥ २२३ ॥ खपए य खीणमोहे जिणे य सेढी भवे असंखिजा। तविवरीओ कालो संखिजगुणाइ सेढोए ॥ २२४॥" આ ગાથાઓ વિષે વિશેષ વિચાર કરીએ તે પૂર્વે એ વાત સૂચવીશ કે આ નિજજુત્તિના કર્તા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી જ હોય તે ઉમાસ્વાતિએ આ ગાથાઓને ઉપયોગ કર્યો હશે. જે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy