SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ કર્મસિદ્ધાન્તરઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર તેમાં દસ ગાથાઓ અંતર્ભાષ્યની અને સાત બીજી મળી ૮૯ થઈ છે. આ સાત ગાથાઓ પ્રસ્તાવના ( પૃ. ૧૨-૧૩ )માં ઉદ્ધત કરી ગા.૪-૬ દિગંબરીય પંચસંગહગત ચિત્તરિની છે એમ કહ્યું છે પૃ-૧૩). વિશેષમાં “બામ રાખવાળી ગાથા ઉપરથી એવું અનુમાન કરાયું છે કે મુદ્રિત ચુણિના કર્તા ચદ્રષિ મહત્તર છે પૃ૧૩, ૧૬ ને ૧૭). પૃ. ૯માં મુદ્રિત ચુણિના સંપાદક શ્રી. અમૃતલાલના મતની આલોચના છે. “પઢતર” કહેવાથી એને મૂળની ગાથા ન ગણવી એ વાત પં. ફૂલચન્દ્ર સ્વીકારતા નથી (પૃ. ૯). શિવશમસૂરકૃત સયગ (બધયગ)ની ગા. ૧૦૪ અને ૧૦૫નું સત્તાસ્થાની મંગલગાથા અને અંતિમ ગાથા સાથે સંતુલન કરી એવું વિધાન કરાયું છે કે આ બંને ગ્રંથોના સંકલનકાર – કર્તા એક જ આચાર્ય હેય તે ઘણે સંભવ છે. ( પૃ. ૯, ૧૦ ). પૃ ૧૦-૧૧માં કહ્યું છે કે સયગ ( શતકની ચૂણિ ( પત્ર ૧ )મા શિવશર્મા આચાર્યને શતકના કર્તા કહ્યા છે એઓ એ જ શિવશર્મ છે કે જેઓ કમ પ્રકૃતિ કમ્મપડિ)ના. ૧. જે સત્તરિ પૂરત ભાગ છપાયે છે તે ગા. ૪ તે ગા... ૬૦ સાથે મળે છે પરંતુ ગા. ૫ ને ના પૂર્વાધ ગા. ૬૧ ને ૬૩ના પૂર્વાર્ધ પૂરતા મળે છે. – ઉત્તરાર્ધમા તે ભિન્નતા છે એટલે મા માયાએ દ. કરિની છે એમ કેમ કહેવાય ? - ૨. પૂ. ૧૦માં કહ્યું છે કે બીજી ગાથાને અનુરૂપ એક ગાથા જન્મકથામાં પણ જોવાય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy